
ગોંડલના રાજકારણમાં ઘમસાણ મચ્યું છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયા આમને સામને આવી ગયા છે. એક બીજા પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે. તાજેતરમાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયાને ગણેશ જાડેજાએ પડકાર ફેક્યો હતો કે ‘તારા પર 14-14 પાટીદાર દીકરાના મૃત્યુનું પાપ છે, પહેલા એ ધોઈ લો પછી ગોંડલ આવજો’ મા નું ધાવણ પીધું હોય તો આવી જજો મેદાનમાં.” તે બાદ અલ્પેશ કથીરિયા મોટી સંખ્યામાં સમર્થકો સાથે ગોંડલ પહોંચ્યા હતા. જ્યા જાડેજા અને કથીરિયાના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતુ. કથીરિયાની ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. ત્યારે ગોંડલમાં આટલું ખૂખાર રાજકારણ કેમ રમાઈ રહ્યું છે. તેની પાછળના આર્થિક કારણો શું છે તે આ વીડિયોમાં જુઓ.
આ પણ વાંચોઃ
સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ
Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર
Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું