
- પંડિત નેહરુના સમયમાં TAX કેવો હતો? શું તે યોગ્ય સિસ્ટમ હતી; જૂઓ મોદીનો વધુ એક જૂઠનો પર્દાફાશ
વરિષ્ઠ પત્રકાર અને પંડિત નેહરૂ પર પુસ્તક લખી ચૂકેલા પિયુષ બબેલેએ નેહરૂના સમયે 10 લાખ રૂપિયાની વેલ્યૂ જણાવી અને સાથે જ મોદીના સમયમાં તે વેલ્યૂની કેટલી વેલ્યૂ થાય છે તે પણ જણાવ્યું. તમે જ્યારે જાણશો તો ચોંકી ઉઠશો. આ વાર્તાલાપમાં વડાપ્રધાનનો વધુ એક જૂઠનો પર્દાફાશ થવા જઈ રહ્યો છે. તમે આને જરૂર દેખો અને પોતાનો મંતવ્ય રજૂ કરો.