Rajkot માં જૈન બંધુઓની હત્યા કરનાર સાળા-બનેવીની ધરપકડ, આડેધડ ઝીંક્યા હતા છરીના ઘા

  • Gujarat
  • February 12, 2025
  • 0 Comments

 

  • એક ભાઈનું ઘટનાસ્થળે બીજાનું સારવાર દરમિયાન થયું હતુ મોત
  • ખૂની ખેલ ખેલનાર બે આરોપીઓની ધરપકડ

 

Rajkot Murder: રાજકોટમાં ખળભાટ મચાવનાર ડબલ મર્ડર કેસમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સોએ ઘાતક હથિયારોથી ઉપર અને નીચેના માળે રહેતાં બે ભાઈઓની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. જો કે પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. ઓરોપીએ કબૂલ્યું છે છેડતીની પત્નીની આશંકા રાખી બંને ભાઈઓને મોતને ઘાટ ઉતાર્યા છે.

મળતી માહિતી અનુસાર રાજકોટમાં 10 ફેબ્રુઆરીની રાત્રિએ ડબલ મર્ડરની ઘટના ઘટી હતી. આર્યનગરમાં એક જ મકાનમાં બે પરપ્રાંતીય શખ્સોએ છેડતીની શંકાએ બે સગાભાઇઓને  ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યા હતા. જેમાં નાના ભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મોટાભાઈને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જો કે, ટૂંકી સારવાર બાદ તેનું પણ મૃત્યુ થયું હતુ. પોલીસે મૃતક યુવકની પત્નીની ફરિયાદના આધારે ગઈકાલે 11 ફેબ્રુઆરીએ બન્ને સાળો-બનેવીને ઝડપી યાડ્યાં છે

આ પણ વાંચોઃ Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું અવસાન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

જાણવા મળી રહ્યું છે કે વિસ્તારમાં રહેતાં આકાશની પત્ની પિયર જતી રહેતાં બૂમો કરતો હતો. તે દરમિયાન બાજુમાં રહેતાં છોટુ શંકર ગુપ્તાએ ગાળાગાળી કરી હતી. તે સમયે અમિત જૈન ટોઈલેટ ગયો હતો. ત્યારે છોટુ ગુપ્તાએ કહ્યું હતુ કે સંડાસમાં કોણ છે?  તેમ કહેતાં બોલાચાલી ઉગ્ર બની  હતી. છોટુ અને અમિત બંને બાખડી પડ્યા હતા.

જેથી  અમિત જૈનનો ભાઈ આકાશ અને વક્કી વચ્ચે પડ્યા હતા. તે દરમયિાન ત્રણેય ભાઈઓને છોટુ શંકર ગુપ્તા અને તેના બનેવી વિજય ગૃપ્તા સાથે ઝપાઝડપી થઈ હતી. આ ઝપાઝપી ઉગ્ર બનતાં સાળો-બનેવી  ત્રણેય ભાઈઓ પર છરી લઈ તૂટી પડ્યા હતા. જેમાં બે ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં એકનું ઘટનાસ્થળે જ્યારે જ્યારે બીજાનું સારવાર દરમિયાન મોત થયું હતુ.

છોટુને  પત્નીની છેડતીની હતી આશંકા

કહેવાય છે કે જૈન બંધુઓ પાસ પાસેના મકાનમાં રહેતાં હતા. સાથે જ ભાડે રહેતાં હોવાથી છોટુ  અને જૈનબંધુઓનું ટોઈલેટ-બાથરુમ એક જ છે. નીચેના ભાગે હત્યારા છોટુ શંકર ગુપ્તા અને વિજય ગુપ્તા પણ રહે છે, જૈન બંધુઓ  કેટલાક સમયથી પત્નીની છેડતી કરે છે તેવો છોટુ શંકરને વહેમ હતો. આ બાબતે સોમવારની રાત્રે ફરીથી માથાકૂટ થતાં અમિત અને વિકી જૈનને છરીના ઘા ઝીંકી દઈ મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મૃતક બંધુઓ

અમિતના જૈન
વિકી જૈન

આરોપીઓના નામ:

છોટુ શંકર ગુપ્તા
વિજય ગુપ્તા

 

 

KHEDA: દારુમાં ઝેર કે સોડામાં? ખેડા પોલીસની કામગીરી પર કેમ ઉઠ્યા સવાલ!

KHEDA: દારુમાં ઝેર કે સોડામાં? ખેડા પોલીસની કામગીરી પર કેમ ઉઠ્યા સવાલ!

 

 

Related Posts

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
  • June 16, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

Continue reading
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
  • June 16, 2025

Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 8 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 14 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 11 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 25 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 19 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી