
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા દેશભરમાં હિંદુ સંસ્કૃતિને જાગૃત કરવાના દાવા વચ્ચે તેના પ્રચારોનો પ્રતિકાર વધ્યો છે. મોહન ભાગવતના નિવેદન સામે શંકરાચાર્ય અને અન્ય ધર્મગુરુઓએ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. આ વિવાદ શું સંકેતો આપે છે અને સંઘના રાજકીય પ્રભાવ પર તેનો શું પ્રભાવ પડશે? આ મુદ્દે આદર્શ ચર્ચા જુઓ વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકર સાથે…