Surendranagar: ગેસ ગળતરની ઘટનામાં ચીફ ઓફિસર અને એસ.આઈ. ફરાર!

  • Gujarat
  • January 23, 2025
  • 1 Comments

21 જાન્યુઆરીએ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી નગરપાલિકામાં સેફ્ટી સાધનો વિના ગટર સફાઈ માટે કામદારોને ઉતાર્યા હતા. જ્યાં ગેસ ગળતરની ઘટનામાં 2 યુવકોના મોત થયા હતા. ગેસગળતરની ઘટનાને પગલે અનેક લોકોના ટોળા ઉમટ્યા હતા. ગટર સફાઈ માટે ઉતરેલા જયેશ પાટડિયા અને ચિરાગ પાટડિયાનું મોત નીપજ્યું હતુ. મૃતકના પરિવારને રૂ.36-36 લાખની સહાય જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ RAJKOT: ખેડૂતે ખરીદેલા મોઘા ખાતરમાં નીકળ્યા પથ્થર અને કાંકરા

જો કે તેમ છતાં આ ઘટનાને લઇ પાટડીના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે, કારણ કે 20 ફૂટ ઊંડી ગટરની કુંડીઓ સાફ કરવા માટે કામદારોએ સેફ્ટી સાધનો વિના ગટર સફાઇ માટે ઉતર્યા હતા. ત્યારે બે યુવાનોના મોત થયા હતા. જેમાં આરોપી એક કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. જો ચીફ ઓફિસસર અને સેનેટરી ઈસ્ન્પેક્ટરને ઝડપવામાં પોલીસના હાથ ટૂંકા પડ્યા છે. જેથી આજ રાત્રી 9 વાગ્યા સુધીમાં ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટરની અટકાયત નહીં કરવામાં આવે તો આવતીકાલે પાટડી સ્વેચ્છિક બંધનું એલાન અપાયું છે.

આ બનાવમાં નગરપાલિકાના ચીફ ઓફિસર, એસઆઇ અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો છે. જો કે તેમાંથી હજુ બે લોકોની ધરપકડ બાકી છે. જેથી પરિવારે બેદરકારી દાખવનાર ચીફ ઓફિસર એસ.આઈની અટકાયત કરી કાર્યવાહી કરવા માંગ કરી છે. જો રાત્રિ સુધી અટકાયત નહીં કરવામાં આવે તો આવતીકાલે પાટડી બંધનું એલાન આપવામાં આવ્યું છે.

જુઓ પોલીસે શું કહ્યું?

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

One thought on “Surendranagar: ગેસ ગળતરની ઘટનામાં ચીફ ઓફિસર અને એસ.આઈ. ફરાર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ