Than: થાન નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામ જાહેર, પાલિકાના 18 સભ્યોની અટકાયત કરાતા વિવાદ

  • થાન પાલિકામાં ભાજેપ પાડ્યો ખેલ
  • જૂથ વાદે બધાને દોડાવ્યા પ્રમુખ પદની રેસમાં જીત્યું કોણ?

Than President-Vice President: થાન નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. પ્રમુખ તરીકે પ્રદ્યુમન સિંહ રાણા અને ઉપપ્રમુખ તરીકે રાજુ અલગોતરનું નામ જાહેર કરાયું છે. સુરેન્દ્રનગરની થાન નગરપાલિકાના 18 સભ્યો ફાર્મ હાઉસમાંથી પરત ફરતા તેમને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતા. સભ્યોની ગેરહાજરીમાં જ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

થાન નગરપાલિકામાં ભાજપનો થયો હતો વિજય

સુરેન્દ્રનગરની થાન નગરપાલિકાની ચૂંટણી 17 દિવસ પહેલા યોજાઇ હતી. અને તેના પરિણામ પણ આવી ગયા બાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે 25 બેઠકો નગરપાલિકાની જીતી છે ત્યારે હવે ભાજપનો અંદર અંદરનો વિવાદ સામે આવ્યો છે.સ્થાનિક ધારાસભ્ય સામજી ચૌહાણ જે સભ્યોને લઈ ગુમ થયા હતા તેમને દેદાદરા નજીક રોકી દેવામાં આવતા વિવાદ વકર્યો હતો.

18 જેટલા સભ્યો ગાયબ કરાયા હતા

ધારાસભ્ય શામજી ચૌહાણ નગરપાલિકાના 18 જેટલા સભ્યોને લઇ અને એક ફાર્મ હાઉસમાં જતા રહ્યાં હતા.આજે પ્રમુખ તરીકેની જાહેરાત થવાની હતી ત્યારે તે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન લખતર દેદાદરા નજીક આ તમામ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ત્રણ વાગ્યે બોર્ડની બેઠક હતી ત્યારે ભાજપના નગરપાલિકાના સભ્યો ગેરહાજર હતા છતા પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ સુરત DCP પિનાકીન પરમારે મારી વિરુધ્ધ ગુનો નોંધવા ધમકી આપી: પોલીસકર્મીના અપહરણ મુદ્દે DCP પાસે ગયા હતા

આ પણ વાંચોઃ પોરબંદરમાં આગ: ભારે પવન ફૂકતાં ઉભા ઝાંડ સળગ્યા, આગને કાબૂમાં લેવી મુશ્કેલ

આ પણ વાંચોઃ સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપવે બનશે, કેન્દ્રીય મંત્રીની જાહેરાત, એક સાથે આટલા યાત્રીઓ બેસી શકશે?|Kedarnath Ropeway Project

 

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 3 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 7 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 15 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 4 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 12 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!