ભાજપ બંધારણમાંથી Socialist અને Secular શબ્દોને હટાવવવા કેમ માગે છે?

ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર બંધારણની પ્રસ્તાવનામાંથી “સમાજવાદી” (Socialist) અને “ધર્મનિરપેક્ષ” (Secular) શબ્દોને હટાવવાની સતત માગ કરી રહી છે. આ મુદ્દે સતત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને BJPના કેટલાક નેતાઓના નિવેદનો આપતાં રહે છે. આ શબ્દો 1976માં 42મા બંધારણીય સુધારા દ્વારા ઇન્દિરા ગાંધી સરકારે બંધારણની પ્રસ્તાવનામાં ઉમેર્યા હતા.

BJP અને RSSના કેટલાક નેતાઓએ “સમાજવાદી” અને “ધર્મનિરપેક્ષ” શબ્દોને બંધારણની પ્રસ્તાવનામાંથી હટાવવાની હિમાયત કરી છે, દલીલ કરીને કે આ શબ્દો મૂળ બંધારણનો ભાગ ન હતા અને ઇમરજન્સી દરમિયાન ઉમેરાયા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે “ધર્મનિરપેક્ષતા” બંધારણની મૂળ રચનાનો હિસ્સો છે. BJPનું સત્તાવાર વલણ એ છે કે તેઓ બંધારણમાં ફેરફાર નહીં કરે, પરંતુ વિપક્ષ આ મુદ્દે સતત સરકારની નીયત પર સવાલ ઉઠાવે છે.

ભાજપ પર મતદારો ખતમ કરવાનો આરોપ

બીજી તરફ હવે બિહારમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે એક મહિના પહેલા જ ભારતનું ચૂંટણી પંચ (ECI) નિયમિત અંતરે મતદાર યાદીઓનું સુધારણા કરવા તૈયારી કરી છે. ઈલેક્શન કમિશનનું કહેવું છે કે દરેક યોગ્ય નાગરિકનું નામ યાદીમાં શામેલ થાય અને બિનજરૂરી અથવા ખોટા નામો દૂર થાય. બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે વિશેષ ગહન પુનરીક્ષણ (Special Intensive Revision – SIR) ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ 1 જુલાઈ, 2025થી શરૂ થવાની છે, જેમાં ઘરે-ઘરે ચકાસણી અને યોગ્ય મતદારોની ઓળખનો સમાવેશ થાય છે.

જોકે ઈલેક્શન કરમિશનનના આ નિર્ણય સામે પણ વિરોધ થઈ રહ્યો છે. કારણ ઈલેક્શન કમિશન મતદારોની ખરાઈ કરવાનું છે. જેમાં મતદારોને પુરાવા આપવા પડશે. આવું થશે ઘણા મતદારો મતદાન કરી શકશે નહીં. ભાજપ સરકાર પર મતદારો ખતમ કરવાનો આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જેનો વિપક્ષ અને લોકો વિરોધ કરી રહ્યા છે.

વિપક્ષી પક્ષો (ખાસ કરીને RJD, કોંગ્રેસ અને મહાગઠબંધનના અન્ય પક્ષો) નો આરોપ છે કે ચૂંટણી પંચે 2003 પછી નોંધાયેલા મતદારો પાસેથી નાગરિકતાના પુરાવા માંગ્યા છે. આને તેઓ “ખફી NRC” (નાગરિકતા રજિસ્ટરની ગુપ્ત પ્રક્રિયા) તરીકે ગણાવે છે.
આવી માંગ ખાસ કરીને લઘુમતી સમુદાયો (જેમ કે મુસ્લિમ અને નબળા વર્ગો) ને નિશાન બનાવવાનો પ્રયાસ હોઈ શકે, જે વિપક્ષના મતદાર આધારને અસર કરી શકે.

રાજકીય કારસો

બિહારમાં NDA (ભાજપ અને જેડીયુ) અને મહાગઠબંધન વચ્ચે તીવ્ર રાજકીય સ્પર્ધા છે. વિપક્ષનું માનવું છે કે આ ઝુંબેશ NDAના રાજકીય હિતોને અનુકૂળ થવા માટે હાથ ધરવામાં આવી છે, જેમાં વિપક્ષના મતદાર આધાર (ખાસ કરીને લઘુમતી અને ગરીબ વર્ગ) ને નબળો પાડવાનો પ્રયાસ થઈ શકે.

આ ઝુંબેશને 2025ની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય ફાયદો મેળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.

ત્યારે વધુ ચર્ચા જુઓ આ વીડિયોમાં.

આ પણ વાંચો:
 

 

Related Posts

Amit Shah: લોકસભામાં રાહુલની ચેલેન્જ પર અમિત શાહ ગુસ્સે ભરાયા કહ્યુ, ‘મેરી સ્પીચ કા ક્રમ મેં તય કરુંગા! ઔર કોઈ નહિ!!’જુઓ વિશેષ ચર્ચા
  • December 12, 2025

Amit Shah: લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન અમિત શાહ અને રાહુલ ગાંધી વચ્ચે જામી પડી હતી જ્યારે રાહુલે વોટ ચોરીની પ્રેસ કોન્ફરન્સ પર ચર્ચાની માંગ કરતા અમિત શાહ અચાનક…

Continue reading
Vande Mataram: સાંસદ ઇકરા હસને “વંદે માતરમ્”નો સાચો અર્થ સમજાવ્યો! જનતા દંગ રહી ગઈ! જુઓ,વિડીયો
  • December 11, 2025

Vande Mataram: સંસદમાં ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠ ઉપર સંસદમાં ભારે ચર્ચા ઉઠી છે,બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ‘આનંદમઠ’માં લખેલા આ ગીત મુદ્દે વિવાદ ઉઠ્યો છે. PM નરેન્દ્ર મોદીએ આ ગીત મામલે કોંગ્રેસ ઉપર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 2 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 3 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ