બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આ વર્ષે લગ્ન કરશે? કર્યો ખુલાસો! |Dhirendra Shastri

  • India
  • February 26, 2025
  • 0 Comments

Dhirendra Shastri: મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બાબા બાગેશ્વર ધામના પૂજારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ બુધવારે પોતાના લગ્ન વિશે ખુલાસો કર્યો છે. મહાશિવરાત્રી દિવસે બાબા બાગેશ્વર ધામ ખાતે 251 છોકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવ પણ અહીં હાજર રહ્યા હતા અને તમામ નવપરિણીત યુગલોને આશીર્વાદ આપ્યા હતા.

ત્યારે મિડિયા દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બાગેશ્વર ધામ અને ધીરેન્દ્ર શાસ્ત્રી એકબીજાના પર્યાય છે?, ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી જવબામાં કહ્યું હતુ કે “ના, લોકો જાણે છે, પણ બાગેશ્વર બાબા બાલાજીનું નામ છે. મારું નામ ધીરેન્દ્ર કૃષ્ણ છે અને ફક્ત બાલાજી જ બાગેશ્વર ધામના નામથી જાણી શકાય છે. તે તેમનો મહિમા છે, તેમનો પ્રભાવ છે, તેમની કૃપા છે. આ બધું ફક્ત તેમના ચરણોની કૃપાથી જ થઈ રહ્યું છે”.

ધીરેન્દ્ર શાસ્રીને પૂછવામાં આવ્યું હતુ કે 2025માં લગ્ન કરશો? તેના જવાબ કહ્યું હતુ કે “જલ્દી કરીશ” મતબલ ધીરેન્દ્ર શાસ્રીએ ટૂંક જ સમયમાં લગ્નના તાંતણે બંધવાના સંકેત આપ્યા છે.

 

આ પણ વાંચોઃ Kheda Crime: ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના PI એચ.વી. સિસારા સસ્પેન્ડ, તેમના જ વિસ્તરામાંથી દારુ ન ઝડપી શક્યા

આ પણ વાંચોઃ Kedarnath Yatra 2025: કેદારનાથ ધામના કપાટ ક્યારે ખુલશે? જાણો

આ પણ વાંચોઃ Anand Land Issu: આંકલાવમાં કરોડોની જમીન રાજકોટ સ્વામિનારાણ ગુરૂકુળને ઓછી કિંમતે આપી દેતાં ગ્રામજનોનો ભારે હોબાળો, જાણો સમગ્ર ઘટના!

 

 

  • Related Posts

    Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન
    • May 9, 2026

    Congress Attack On Pm Modi: પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં શનિવારનો દિવસ એક નવી ગાથા લઈને આવ્યો. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા…

    Continue reading
    Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના
    • May 9, 2026

    Arvind Kejriwal: બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રભાવશાળી પ્રદર્શન બાદ હવે પક્ષની નજર પંજાબ પર ટકી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે ભાજપ હવે પંજાબમાં પોતાની પૂરી તાકાત લગાવવા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Mehsana expired animal medicines: મહેસાણાના પશુ દવાખાનામાં એક્સપાયર દવાઓ મળતાં ચકચાર, જીવદયા પ્રેમીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો

    • May 10, 2026
    • 3 views
    Mehsana expired animal medicines: મહેસાણાના પશુ દવાખાનામાં એક્સપાયર દવાઓ મળતાં ચકચાર, જીવદયા પ્રેમીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો

    Ahmedabad family hostage: વિદેશ જવાના સપનામાં ગુજરાતી પરિવાર શિકાર, અમદાવાદથી લંડન નીકળેલા યેમેકર પરિવારને આફ્રિકામાં બંધક બનાવાયો

    • May 10, 2026
    • 7 views
    Ahmedabad family hostage: વિદેશ જવાના સપનામાં ગુજરાતી પરિવાર શિકાર, અમદાવાદથી લંડન નીકળેલા યેમેકર પરિવારને આફ્રિકામાં બંધક બનાવાયો

    Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

    • May 9, 2026
    • 3 views
    Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

    Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

    • May 9, 2026
    • 4 views
    Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

    Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

    • May 9, 2026
    • 14 views
    Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

    Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

    • May 9, 2026
    • 11 views
    Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ