Waqf Bill 2025: કેબિનેટમાં વક્ફ બિલને મંજૂરી, સરકાર બજેટ સત્રના બીજા તબક્કામાં રજૂ કરી શકે

  • India
  • February 27, 2025
  • 0 Comments

Waqf Bill 2025: કેબિનિટે આજે ગુરુવારે મોટાભાગના સુધારાઓના આધારે કેબિનેટે વક્ફ બિલને મંજૂરી આપી છે. JPCના અહેવાલના આધાર પર મંજૂરી આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર,19 ફેબ્રુઆરીના રોજ મળેલી બેઠકમાં મોટાભાગના સુધારાઓને મંજૂરી આપી દેવામાં આવી હતી. સુધારાઓના આધારે બિલને મંજૂરી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે બજેટ સત્રના બીજા તબક્કામાંવક્ફ બિલ લાવવાનો માર્ગ સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. JPCએ પોતાના અહેવાલમાં વક્ફ બિલમાં અનેક સુધારા સૂચવ્યા હતા. જોકે, વિપક્ષી સભ્યોએ આ અંગે પોતાનો અસંમતિ વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ Anand Land Issu: આંકલાવમાં કરોડોની જમીન રાજકોટ સ્વામિનારાણ ગુરૂકુળને ઓછી કિંમતે આપી દેતાં ગ્રામજનોનો ભારે હોબાળો, જાણો સમગ્ર ઘટના!

ઉલ્લેખનીય છે કે વક્ફ સુધારા બિલ ઓગસ્ટ 2024 માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને સમીક્ષા માટે JPC પાસે મોકલવામાં આવ્યું હતું. આ પછી, JPC એ આ અંગે 655 પાનાનો રિપોર્ટ આપ્યો.

વકફ બિલમાં 14 સુધારા

1: બિન-મુસ્લિમ સભ્યો માટે પણ સ્થાન

2: મહિલા પ્રતિનિધિત્વ

3: ચકાસણી પ્રક્રિયાઓમાં સુધારો

4: જિલ્લા મેજિસ્ટ્રેટની ભૂમિકા

5: વક્ફ બોર્ડની સત્તામાં ઘટાડો

6: વક્ફમિલકતોનું ડિજિટાઇઝેશન

7: વધુ સારી ઓડિટ સિસ્ટમ નંબર

8: ગેરકાયદેસર અતિક્રમણ નિવારણ

9: વક્ફ બોર્ડના સભ્યોની નિમણૂક

10: વક્ફ ટ્રિબ્યુનલની સત્તામાં વધારો

11: વક્ફ મિલકતોના અનધિકૃત ટ્રાન્સફર પર કાર્યવાહી

12: મુખ્ય કાર્યકારી અધિકારીની નિમણૂક

13: વક્ફ મિલકતોનું કોમ્પ્યુટરાઇઝેશન

14: વક્ફ બોર્ડના માળખામાં ફેરફાર

શું વક્ફ બોર્ડ એક્ટમાં ફેરફાર થશે?

જૂના કાયદામાં, જો કોઈ મિલકત પર દાવો હોય તો ફક્ત ટ્રિબ્યુનલમાં જ અપીલ કરી શકાય છે. પ્રસ્તાવિત ફેરફાર એ છે કે હવે ટ્રિબ્યુનલ ઉપરાંત, કોર્ટમાં પણ અપીલ કરી શકાય છે. જૂના કાયદામાં કહેવામાં આવ્યું હતું કે ટ્રિબ્યુનલનો નિર્ણય અંતિમ રહેશે અને પ્રસ્તાવિત ફેરફાર કહે છે કે તેની સામે હાઇકોર્ટમાં પણ અપીલ કરી શકાય છે. જૂના કાયદામાં કહેવામાં આવ્યું હતું કે જો જમીન પર મસ્જિદ હોય, તો તે વકફની મિલકત છે, જ્યારે પ્રસ્તાવિત ફેરફાર કહે છે કે જો તે દાન કરવામાં ન આવે, તો વક્ફ તેનો દાવો કરી શકશે નહીં. એક જૂનો કાયદો છે કે મહિલાઓ અને અન્ય ધર્મના લોકોને સભ્ય તરીકે પ્રવેશ આપવામાં આવશે નહીં. ફેરફારમાં જણાવાયું છે કે નામાંકિત સભ્યોમાં, બે બિન-મુસ્લિમ પણ હશે.

 

આ પણ વાંચોઃ UN: ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ: કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આધાર પર જીવે છે

આ પણ વાંચોઃ આજથી ધો. 10-12ની પરિક્ષા શરુ, ગુજરાતના 1661 પરીક્ષા કેન્દ્રો, આટલાં વિદ્યાર્થીઓ આપશે પરિક્ષા?|Gujarat Board Exam 2025

 

 

Related Posts

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ
  • June 16, 2025

‘બોયફ્રેન્ડે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો’ બોયફ્રેન્ડે જ હત્યા કર્યાના આક્ષેપ હત્યારાનું પગેરું મેળવવાના પોલીસના પ્રયાસ Sheetal Simmi Chaudhary Murder Mystery: આજે 16 જૂને હરિયાણાની ઉભરતી મ્યુઝિક વિડિયો કલાકાર અને મોડેલ…

Continue reading
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી
  • June 16, 2025

India Census: કેન્દ્ર સરકારે ભારતની વસ્તીગણતરી કરવાની તારીખો જાહેર કરી દીધી છે. જોકે સરકારે પહેલા કહ્યું હતુ કે જાતિગત વસ્તી ગણતરી થશે. જો કે આજે બહાર પાડેલા જાહેરનામામાં જાતિગત વસ્તી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 8 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 14 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 11 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 25 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 19 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી