Waqf Bill 2025: કેબિનેટમાં વક્ફ બિલને મંજૂરી, સરકાર બજેટ સત્રના બીજા તબક્કામાં રજૂ કરી શકે

  • India
  • February 27, 2025
  • 0 Comments

Waqf Bill 2025: કેબિનિટે આજે ગુરુવારે મોટાભાગના સુધારાઓના આધારે કેબિનેટે વક્ફ બિલને મંજૂરી આપી છે. JPCના અહેવાલના આધાર પર મંજૂરી આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર,19 ફેબ્રુઆરીના રોજ મળેલી બેઠકમાં મોટાભાગના સુધારાઓને મંજૂરી આપી દેવામાં આવી હતી. સુધારાઓના આધારે બિલને મંજૂરી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે બજેટ સત્રના બીજા તબક્કામાંવક્ફ બિલ લાવવાનો માર્ગ સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. JPCએ પોતાના અહેવાલમાં વક્ફ બિલમાં અનેક સુધારા સૂચવ્યા હતા. જોકે, વિપક્ષી સભ્યોએ આ અંગે પોતાનો અસંમતિ વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ Anand Land Issu: આંકલાવમાં કરોડોની જમીન રાજકોટ સ્વામિનારાણ ગુરૂકુળને ઓછી કિંમતે આપી દેતાં ગ્રામજનોનો ભારે હોબાળો, જાણો સમગ્ર ઘટના!

ઉલ્લેખનીય છે કે વક્ફ સુધારા બિલ ઓગસ્ટ 2024 માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને સમીક્ષા માટે JPC પાસે મોકલવામાં આવ્યું હતું. આ પછી, JPC એ આ અંગે 655 પાનાનો રિપોર્ટ આપ્યો.

વકફ બિલમાં 14 સુધારા

1: બિન-મુસ્લિમ સભ્યો માટે પણ સ્થાન

2: મહિલા પ્રતિનિધિત્વ

3: ચકાસણી પ્રક્રિયાઓમાં સુધારો

4: જિલ્લા મેજિસ્ટ્રેટની ભૂમિકા

5: વક્ફ બોર્ડની સત્તામાં ઘટાડો

6: વક્ફમિલકતોનું ડિજિટાઇઝેશન

7: વધુ સારી ઓડિટ સિસ્ટમ નંબર

8: ગેરકાયદેસર અતિક્રમણ નિવારણ

9: વક્ફ બોર્ડના સભ્યોની નિમણૂક

10: વક્ફ ટ્રિબ્યુનલની સત્તામાં વધારો

11: વક્ફ મિલકતોના અનધિકૃત ટ્રાન્સફર પર કાર્યવાહી

12: મુખ્ય કાર્યકારી અધિકારીની નિમણૂક

13: વક્ફ મિલકતોનું કોમ્પ્યુટરાઇઝેશન

14: વક્ફ બોર્ડના માળખામાં ફેરફાર

શું વક્ફ બોર્ડ એક્ટમાં ફેરફાર થશે?

જૂના કાયદામાં, જો કોઈ મિલકત પર દાવો હોય તો ફક્ત ટ્રિબ્યુનલમાં જ અપીલ કરી શકાય છે. પ્રસ્તાવિત ફેરફાર એ છે કે હવે ટ્રિબ્યુનલ ઉપરાંત, કોર્ટમાં પણ અપીલ કરી શકાય છે. જૂના કાયદામાં કહેવામાં આવ્યું હતું કે ટ્રિબ્યુનલનો નિર્ણય અંતિમ રહેશે અને પ્રસ્તાવિત ફેરફાર કહે છે કે તેની સામે હાઇકોર્ટમાં પણ અપીલ કરી શકાય છે. જૂના કાયદામાં કહેવામાં આવ્યું હતું કે જો જમીન પર મસ્જિદ હોય, તો તે વકફની મિલકત છે, જ્યારે પ્રસ્તાવિત ફેરફાર કહે છે કે જો તે દાન કરવામાં ન આવે, તો વક્ફ તેનો દાવો કરી શકશે નહીં. એક જૂનો કાયદો છે કે મહિલાઓ અને અન્ય ધર્મના લોકોને સભ્ય તરીકે પ્રવેશ આપવામાં આવશે નહીં. ફેરફારમાં જણાવાયું છે કે નામાંકિત સભ્યોમાં, બે બિન-મુસ્લિમ પણ હશે.

 

આ પણ વાંચોઃ UN: ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ: કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આધાર પર જીવે છે

આ પણ વાંચોઃ આજથી ધો. 10-12ની પરિક્ષા શરુ, ગુજરાતના 1661 પરીક્ષા કેન્દ્રો, આટલાં વિદ્યાર્થીઓ આપશે પરિક્ષા?|Gujarat Board Exam 2025

 

 

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 4 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 3 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 8 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 15 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 5 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 13 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!