UN: ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ: કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આધાર પર જીવે છે

  • World
  • February 27, 2025
  • 0 Comments

India Blasts Pakistan in UN:  સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) ના 58મા સત્રની સાતમી બેઠકમાં ગુરુવારે ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં ખખડાવ્યું હતુ. ભારતે પાકિસ્તાનને નિષ્ફળ રાજ્ય જાહેર કર્યું હતુ. એટલું જ નહીં, ભારતે એમ પણ કહ્યું કે આજના સમયમાં ટકી રહેવા માટે પાકિસ્તાનને દાનની જરૂર છે. તે સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીય સહાય પર નિર્ભર છે. તે કોઈને જ્ઞાન આપવાની સ્થિતિમાં નથી.

UNમાં ભારતીય રાજદ્વારી ક્ષિતિજ ત્યાગીએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ રહેશે. વધુમાં મિશન ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાન સરકાર પર સૈન્યના ઈશારે કામ કરવાનો અને તેનો પ્રચાર ચાલુ રાખવાનો આરોપ લગાવ્યો છે. ત્યાગીએ આ જવાબ પાકિસ્તાનના કાયદા મંત્રી આઝમ નઝીર તરાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનના આરોપોના આપ્યો છે.

તેમણે કહ્યું, ‘એ જોઈને દુઃખ થાય છે કે પાકિસ્તાનના નેતાઓ અને પ્રતિનિધિઓ તેના લશ્કરી આતંકવાદી સંકુલ દ્વારા ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણાનો પ્રચાર કરવાનું ચાલુ રાખે છે.’ પાકિસ્તાન ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) ને તેનું મુખપત્ર કહીને તેની મજાક ઉડાવી રહ્યું છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે કાઉન્સિલનો સમય એક નિષ્ફળ રાજ્ય દ્વારા બગાડવામાં આવી રહ્યો છે જે અસ્થિરતા પર ખીલે છે અને આંતરરાષ્ટ્રીય દાન પર ટકી રહે છે. તેનું વક્તવ્ય દંભ, અમાનવીયતા અને અક્ષમતાથી ભરેલું છે. તેનાથી વિપરીત, ભારત લોકશાહી, પ્રગતિ અને તેના લોકો માટે આદર સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરી રહ્યું છે. પાકિસ્તાને જે મૂલ્યો શીખવી જોઈએ.

ભારતે સ્પષ્ટપણે કહ્યું કે પાકિસ્તાન તેના ઘરેલુ સંકટનો ઉકેલ લાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. આ હોવા છતાં, તે પોતાનું વાહિયાત અને બેજવાબદાર વલણ છોડતું નથી. ત્યાગીએ પુનરોચ્ચાર કર્યો કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો ભારતના અભિન્ન અંગ છે અને રહેશે. તેમણે તાજેતરના વર્ષોમાં આ ક્ષેત્રોમાં પ્રાપ્ત થયેલી નોંધપાત્ર વૃદ્ધિ અને સ્થિરતાની પણ નોંધ લીધી.

 

Anand Land Issu: આંકલાવમાં કરોડોની જમીન રાજકોટ સ્વામિનારાણ ગુરૂકુળને ઓછી કિંમતે આપી દેતાં ગ્રામજનોનો ભારે હોબાળો, જાણો સમગ્ર ઘટના!

 

આ પણ વાંચોઃ આજથી ધો. 10-12ની પરિક્ષા શરુ, ગુજરાતના 1661 પરીક્ષા કેન્દ્રો, આટલાં વિદ્યાર્થીઓ આપશે પરિક્ષા?|Gujarat Board Exam 2025

આ પણ વાંચોઃ અમદાવાદ વિશે તમે શું જાણો છો? આ રોચક તથ્યો એક ગુજરાતી તરીકે ચોક્કસ જાણવા જોઈએ

 

 

Related Posts

NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading
Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો
  • September 14, 2026

Osama Bin Laden India Target: અલ-કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેનની આતંકી યોજનાઓને લઈને અમેરિકી ગુપ્તચર એજન્સી CIA દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં મહત્વની માહિતી સામે આવી છે. દસ્તાવેજો અનુસાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 2 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 3 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 8 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 7 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 11 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત