Bihar: 4 બાળકો સહિત 5 જીવતાં સળગ્યા, 15 ગુમ, મુઝફ્ફરપુરની ઝૂંપડપટ્ટીમાંઆગ

  • India
  • April 16, 2025
  • 3 Comments

Bihar fire: બિહારના મુઝફ્ફરપુરથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુઝફ્ફરપુરમાં એક દલિત વસાહતના 50થી વધુ ઝૂંપડાયોમાં આગ લાગી છે. આ ઘટનામાં 4 બાળકો સહિત 5 લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે, અને ઘણા બાળકો હજુ પણ ગુમ છે. ગુમ થયેલા બાળકોની શોધખોળ ચાલી રહી છે. આ ઘટના મુઝફ્ફરપુર જિલ્લાના રામપુર મણિ ગામની છે. ફાયર વિભાગે હાલ આગ કાબૂમાં લીધી છે. જો કે આક્ષેપ થયા છે ઘટના બાદ ફાયર વિભઘાની ટીમ મોડા પહોંચી હતી.

શોર્ટ સર્કિટથી લાગી આગ

 આજે બિહારના મુઝ્ઝફપુરના રામપુર ગામે લાગેલી આગે સૌ કોઈને હચમાચવી નાખ્યા છે. ગામની દલિત વસાહતના 50થી વધુ ઝૂંપડા બળીને રાખ થઈ ગયા છે.  આ આગની ઘટનમાં 4 બાળકો સહિત 5 લોકોનો જીવ ગયો છે. જ્યારે 15 વધુ બાળકો હજુ ગુમ હોવાની માહિતી મળી રહી છે. જેમની શોધખોળ ચાલી રહી છે. આગ લાગવાના કારણે અને બાળકોએ જીવ ગુમવતાં પરિવારોમાં ભારે આક્રંદ છે.

શોર્ટ સર્કિટથી લાગી આગ

જાણવા મળી રહ્યું છે કે રામપુર મણિમાં એક વ્યક્તિના ઘરે શોર્ટ શર્કિટ થયું હતુ. જેની આગ પાસેના ઝૂંપડાઓમાં ફેલાઈ ગઈ હતી.  આગ શોર્ટ સર્કિટને કારણે લાગી આગ થોડી જ ક્ષણોમાં  વિકરાણ સ્વરુપ ધારણ કરી લીધી હતુ. આગે 50 થી વધુ ઝૂંપડાઓને ચપેટમાં લઈ લીધા હતા. 

ઝૂંપડા આગની ચપેટમાં આવી જતાં હવે લોકો ઘરવિહોણા બન્યા છે. લોકોના માથે છત ગઈ છે. ઉનાળાની રુતુમાં આ રીતે આગ લાગતાં પરિવારો તડકામાં રહેવા મજબૂર બનશે. એક બાજુ માથેથી છત ગઈ બીજી બાજુ પરિવારજનો ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં રામપુર મણિ ગામમાં ગમગીનતા છવાઈ ગઈ છે.

અહીં પણ મૃતકોના પરિવારોને વળતર આપવાની વાત તંત્ર કરી રહ્યું છે. જો કે આ સરકાર જ્યારે પણ કોઈ ઘટના ઘટે એટલે લોકોની કિંમત પૈસામાં કરી નાખતી હોય છે. જવબાદારો સામે કાર્યવાહી થતી નથી. જેથી આવીને આવી ઘટનાઓ સતત બનતી રહે છે.

આ પણ વાંચો:

Kheda: નિર્દય દિકરાએ વૃધ્ધ માતાને ધારિયાથી રહેંસી નાખી, હત્યારો વિધવા પુત્રવધૂને હેરાન કરતો, વાંચો શું થયું?

Rajkot માં ગમખ્વાર અકસ્માત, 4ના કરુણ મોત, 2 ગંભીર, પરિવારોનો હોબાળો

Vadodara: જામનગરમાં જતાં સસલા, ઉંદરને વડોદરા રેલવે સ્ટેશનથી બચાવ્યા, વનતારામાં શું ઉપયોગ?

Urdu: ઉર્દૂ ભાષાનો ઉપયોગ લોકોને વિભાજિત કરવા માટે ન કરવો જોઈએ, ઉર્દૂ સંસ્કૃતિનો હિસ્સો: કોર્ટ

 

 

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત