IPL 2025 suspended: ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે BCCI નો મોટો નર્ણય , IPL હાલ પુરતી સ્થગિત

  • India
  • May 9, 2025
  • 0 Comments

IPL 2025 suspended: પહેલગામ આતંકવાદી હુમલામાં (Pahalgam terror attack)  26 લોકોના મોત થયાના એક પખવાડિયા પછી, 22 એપ્રિલે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા હતા. જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. બંને બાજુથી સતત હુમલા થઈ રહ્યા છે. આ દરમિયાન, IPL ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતે IPL સ્થગિત કરવામા આવી છે. બીસીસીઆઈએ આઈપીએલ હાલ પુરતી મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે.

પાકિસ્તાન સાથેના તણાવને કારણે હમણાં નહીં રમાય IPL

ગુરુવારે, ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ રદ કરવામાં આવી હતી. શુક્રવારે, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી હતી. ગુરુવારે ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ પડોશી શહેરોમાં જમ્મુ અને પઠાણકોટમાં હવાઈ હુમલાની ચેતવણીને પગલે અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી.

બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “દેશમાં યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે ક્રિકેટ રમાય તે સારું લાગતું નથી.” તેમણે લીગના સ્થગિત થવાની પુષ્ટિ કરી છે.

ખેલાડીઓને ખાસ ટ્રેન દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા

શુક્રવારે સવારે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓને ઉનાથી દિલ્હી ખાસ ટ્રેન દ્વારા રવાના કરવામાં આવ્યા હતા. આ મામલે એક મીડિયાને આપેલા નિવેદનમાં, બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, ‘દરેક વ્યક્તિ સુરક્ષિત રીતે ઘરે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે અમે ધર્મશાળા નજીકથી એક ખાસ ટ્રેનની વ્યવસ્થા કરી રહ્યા છીએ.’ હાલમાં મેચ રદ કરવામાં આવી છે અને સ્ટેડિયમ ખાલી કરાવવામાં આવ્યું છે. આવતીકાલે પરિસ્થિતિના આધારે અમે ટુર્નામેન્ટના ભવિષ્ય અંગે નિર્ણય લઈશું. હાલના સમયે, ખેલાડીઓની સલામતી સૌથી મહત્વપૂર્ણ છે. પરિસ્થિતિને કારણે આજે રાત્રે મેચ ચાલુ રાખી શકાય નહીં. તે સલામત નહોતું.

IPL બીજી વખત મુલતવી રાખવામાં આવી

IPL 2025 મુલતવી રાખવાનો નિર્ણય બીજી વખત લેવામાં આવ્યો છે આ બીજી વખત છે કે, જ્યારે IPL એક જ વારમાં પૂર્ણ ન થઈ શકે. વર્ષ 2021 માં, કોરોના દરમિયાન IPL મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી, ટુર્નામેન્ટની બાકીની મેચો સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યુએઈમાં બીજા તબક્કામાં યોજાઈ હતી. આવી સ્થિતિમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે, BCCI ને ફરી એકવાર ટૂર્નામેન્ટ મુલતવી રાખવાનો નિર્ણય લેવો પડ્યો છે.

આ પણ વાંચોઃ

India Pak Conflict: જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSF એ ઘૂસણખોરીના પ્રયાસને બનાવ્યો નિષ્ફળ , 7 આતંકવાદીઓને ઠાર માર્યા

India Pakistan News: ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાને સાથી દેશો પાસેથી આર્થિક મદદની ભીખ માંગી ? પાકિસ્તાને આપ્યો આ જવાબ

India Big Attack On Pakistan:પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ, 30 મિસાઇલો અને 50 થી વધુ ડ્રોન તોડી પાડ્યા

પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india

Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો

Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી

Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?

‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor

 

  • Related Posts

    Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ
    • September 19, 2026

    Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં જેલમાં બંધ વિદ્યાર્થી કાર્યકર ઉમર ખાલિદ પર બનેલી ડોક્યુમેન્ટરીની પ્રસ્તાવિત સ્ક્રીનિંગને લઈને વિવાદ સર્જાયો છે. ‘પ્રિઝનર નંબર 626710 ઇઝ પ્રેઝન્ટ’ નામની આ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ વિદ્યાર્થીઓના એક…

    Continue reading
    SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ
    • September 19, 2026

    SC Manipur Relief Camp Deaths: મણિપુરમાં 2023ની જાતિ આધારિત હિંસા બાદ રાહત શિબિરોમાં રહેતા વિસ્થાપિત લોકોના મોતને લઈને સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસેથી વિગતવાર જવાબ માંગ્યો છે. ગુરુવાર, 17 સપ્ટેમ્બરના…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

    • September 19, 2026
    • 3 views
    Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

    SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

    • September 19, 2026
    • 6 views
    SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

    Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

    • September 19, 2026
    • 8 views
    Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

    Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

    • September 19, 2026
    • 6 views
    Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

    Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

    • September 19, 2026
    • 7 views
    Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

    Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

    • September 18, 2026
    • 3 views
    Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?