Iran Israel Conflict: ઈરાનના ધર્મગુરુએ ફતવો બહાર પાડ્યો, ટ્રમ્પ અને નેતન્યાહૂને ગણાવ્યા ‘અલ્લાહના દુશ્મન’

  • World
  • June 30, 2025
  • 0 Comments

Iran Israel Conflict : ઈરાનના ટોચના શિયા ધર્મગુરુએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વિરુદ્ધ ‘ફતવો’, બહાર પાડ્યો છે, જેમાં તેમને ટ્રમ્પ અને નેતન્યાહૂને “અલ્લાહના દુશ્મન” ગણાવ્યા છે અને અલ્લાહના દુશ્મનોનો નાશ કરવાની ધમકી આપી છે. ગ્રાન્ડ આયાતુલ્લાહ નાસિર મકારિમ શિરાઝીના આ ફરમાનમાં વિશ્વભરના મુસ્લિમોને એક થવા અને ઇસ્લામિક પ્રજાસત્તાકના નેતૃત્વને ધમકી આપતા અમેરિકન અને ઇઝરાયલી નેતાઓનો નાશ કરવા હાકલ કરવામાં આવી છે.

અલ્લાહના દુશ્મનોનો નાશ કરશે

મકારિમ શિરાઝીએ તેમના આદેશમાં કહ્યું, “કોઈપણ વ્યક્તિ અથવા શાસન જે નેતા અથવા મરજા (અલ્લાહ) ને ધમકી આપે છે તેને ‘લડાકુ’ અથવા ‘મોહરેબ’ ગણવામાં આવે છે.” ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, મોહરેબ એવી વ્યક્તિ છે જે ભગવાન સામે યુદ્ધ કરે છે અને ઈરાની કાયદા હેઠળ, મોહરેબ તરીકે ઓળખાતા લોકોને મૃત્યુદંડ, ક્રુસિફિકેશન, અંગવિચ્છેદન અથવા દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે.

ફતવામાં શું કહેવામાં આવ્યું છે ?

ફતવામાં જણાવાયું છે કે “મુસ્લિમો અથવા ઇસ્લામિક રાજ્યો દ્વારા તે દુશ્મનને કોઈપણ સહયોગ અથવા ટેકો હરામ અથવા પ્રતિબંધિત છે. વિશ્વભરના તમામ મુસ્લિમો માટે આ દુશ્મનોને તેમના શબ્દો અને ભૂલો પર પસ્તાવો કરાવવો જરૂરી છે.” તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો “પોતાની મુસ્લિમ ફરજ બજાવતો મુસ્લિમ તેના અભિયાનમાં મુશ્કેલી અથવા નુકસાનનો સામનો કરે છે, તો જો ભગવાન ઈચ્છે તો તેને ભગવાનના માર્ગમાં યોદ્ધા તરીકે પુરસ્કાર આપવામાં આવશે.”

ફતવામાં વધુમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો ઈરાનના સર્વોચ્ચ નેતાને ધમકી આપે છે અથવા તેમની હત્યા કરવાનો પ્રયાસ કરે છે તેઓ અલ્લાહના ક્રોધનો સામનો કરશે અને આવા કૃત્યને માત્ર અલ્લાહના અપમાન તરીકે જ નહીં પરંતુ અલ્લાહ સામેના યુદ્ધ તરીકે પણ જોવામાં આવશે.

આ પણ વાંચો:

  • Related Posts

    Adani US Case Withdrawal: અમેરિકામાં અદાણી કેસ પાછો ખેંચવાની કાર્યવાહી વિવાદમાં, ડેમોક્રેટિક સીનેટરોએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાય વિભાગ પાસે માંગ્યો ખુલાસો
    • June 29, 2026

    Adani US Case Withdrawal: ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકી ન્યાય વિભાગ (DOJ) દ્વારા દાખલ કરવામાં આવેલો ફોજદારી કેસ પાછો ખેંચવાની હિલચાલ અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે. આ મામલો…

    Continue reading
    Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશમાં રામ પ્રતિમા વિવાદ, સાંપ્રદાયિક તણાવ વધતા હિન્દુ હોમલેન્ડની માંગ
    • June 29, 2026

    Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશના ગેબન્ધા જિલ્લામાં ભગવાન રામની એક 81 ફૂટ ઊંચી પ્રતિમા નિર્માણના મુદ્દાએ પડોશી દેશના સામાજિક તાણાવાણાને હચમચાવી દીધા છે. પલાશબાડીના મધ્યરામપુર ગામમાં મંદિર કોમ્પ્લેક્સની અંદર આ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    SIR Voter List Revision: SIR બાદ પણ ચૂંટણી પંચ ‘ગેરકાયદેસર પ્રવાસીઓ’ની સંખ્યા જાહેર કરવામાં નિષ્ફળ

    • June 30, 2026
    • 3 views
    SIR Voter List Revision: SIR બાદ પણ ચૂંટણી પંચ ‘ગેરકાયદેસર પ્રવાસીઓ’ની સંખ્યા જાહેર કરવામાં નિષ્ફળ

    IIT Faculty Shortage: પ્રતિષ્ઠિત સંસ્થાઓનું કડવું સત્ય, આઈઆઈટીમાં કેમ નથી ભરાઈ રહ્યા આરક્ષિત વર્ગોના પદો?

    • June 30, 2026
    • 6 views
    IIT Faculty Shortage: પ્રતિષ્ઠિત સંસ્થાઓનું કડવું સત્ય, આઈઆઈટીમાં કેમ નથી ભરાઈ રહ્યા આરક્ષિત વર્ગોના પદો?

    Sujalam Sufalam Canal Deodar Farmers Protest: 3 હજાર ક્યુસેકની સુજલામ સુફલામ નહેર કોરી, ખાલી નહેરમાં આંદોલન, ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી પાણી ન આપ્યું

    • June 30, 2026
    • 6 views
    Sujalam Sufalam Canal Deodar Farmers Protest: 3 હજાર ક્યુસેકની સુજલામ સુફલામ નહેર કોરી, ખાલી નહેરમાં આંદોલન, ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી પાણી ન આપ્યું

    Akal Takht Ultimatum: અકાલ તખ્તનો આદેશ, પંજાબ સરકારને બેઅદબી વિરોધી કાયદામાં સુધારા કરવા માટે એક મહિનાની મહોલત

    • June 30, 2026
    • 8 views
    Akal Takht Ultimatum: અકાલ તખ્તનો આદેશ, પંજાબ સરકારને બેઅદબી વિરોધી કાયદામાં સુધારા કરવા માટે એક મહિનાની મહોલત

    Tamil Nadu Politics: વિધાનસભામાં TVK નો દબદબો વધારવા વિજયની નવી વ્યૂહરચના, ગઠબંધન સહયોગીઓ પર નિર્ભરતા ઘટાડવાની તૈયારી

    • June 30, 2026
    • 4 views
    Tamil Nadu Politics: વિધાનસભામાં TVK નો દબદબો વધારવા વિજયની નવી વ્યૂહરચના, ગઠબંધન સહયોગીઓ પર નિર્ભરતા ઘટાડવાની તૈયારી

    Ram Mandir Donation Scam: રામ મંદિર દાનમાં કરોડોનું કૌભાંડ, ટ્રસ્ટની આંતરિક લડાઈએ ખોલી ભ્રષ્ટાચારની પોલ!

    • June 30, 2026
    • 10 views
    Ram Mandir Donation Scam: રામ મંદિર દાનમાં કરોડોનું કૌભાંડ, ટ્રસ્ટની આંતરિક લડાઈએ ખોલી ભ્રષ્ટાચારની પોલ!