Bihar Bandh: ભાજપનું બિહાર બંધ ફ્લોપ, ભાજપ નેતાઓએ દાદાગીરી કરી લોકો પર કાઢયો ગુસ્સો!

  • India
  • September 4, 2025
  • 0 Comments

Bihar Bandh: રાહુલ ગાંધીની ‘મતાધિકાર યાત્રા’સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન વિરુદ્ધ અપશબ્દો બોલવાને લઈને આજે ભાજપે બિહાર બંધનું એલાન કર્યું છે જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ભાજપે દાવો કર્યો હતો કે જનતાનું ધ્યાન રાખવામાં આવશે, તેમને સુવિધાનો ખ્યાલ રાખવામાં આવશે, પરતું હવે તેમના જ નેતાઓ ગુંડગીરી પર ઉતરી આવ્યા છે. અને લોકોને અતિઆવશ્યક તેમજ ઈમરજન્સી કામો માટે જવા દેવામાં નથી આવતાં, જે ખૂબ જ નિંદનીય કૃત્ય છે. અને આ જ કારણે લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે.

દાદાગીરીથી અનેક કામો પર રોક લગાવી

ભાજપના નેતાઓ દાદાગીરીથી અનેક કામો પર રોક લગાવી રહ્યાં છે.બિહારમાં ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જતા વાહનને અટકાવવામાં આવ્યું, હોસ્પિટલો, એમ્બ્યુલન્સ અને રેલ્વે જેવી આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવી, ભાજપનેતાઓ દુકાનોમાં ઘૂસીને લાકડી લઈને લોકોને બહાર કાઢે છે, દુકાનોમાં આવેલા ગ્રાહકોને પણ હેરાન કરે છે, અને વેપારીઓને દુકાન બંધ કરવાનું કહે છે, તેમના જીવનનો આધાર જ દુકાનો છે છતાં તેમને જબરદસ્તી બંધ કરાવવા મજબૂર કરતાં જોવા મળે છે.

બિહાર બંધનું મિશન નિષ્ફળ

ભાજપના નિર્ણયનો હવે જનતા પણ વિરોધ કરી રહી છે. પોતાના કામો અટકાવવા હવે લોકો પણ તૈયાર નથી, સરકાર આદેશ આપે તે માની લેવાને બિહારના લોકો પણ અયોગ્ય ગણાવી રહ્યાં છે. એટલે બિહાર બંધનું મિશન સફળ થયું નથી, હવે એવું લાગે છે કે ભાજપનું આ બંધ એક રાજકીય ડ્રામા છે, જે મહિલા મતદારોને આકર્ષવાનો પ્રયાસ છે, પરંતુ તેની કિંમત બિહારની જનતા ચૂકવી રહી છે. કેમકે આ રીતે તો લોકોને હેરાન કરવાનો તેમને કોઈ અધિકાર નથી.

નરેન્દ્ર મોદીએ પોતાની માતાનું કર્યું અપમાન

હવે લોકો X પર પોસ્ટ કરીને કહે છે કે સૌથી મોટુ અપમાન તો નરેન્દ્ર મોદીએ પોતાની માતાનું કર્યું છે. હું જૈવિક નથી એમ કહીને, તેમણે પોતાની માતાના દુ:ખનું અપમાન કર્યું છે, નવ મહિના સુધી તેમણે જે પીડા સહન કરી તે દુ:ખનું અપમાન કર્યું છે. તેમણે માતૃત્વનું, પોતાની માતાના સ્નેહનું અપમાન કર્યું છે. માતાના નામ પર રાજકારણ પણ માતાની મમતાનું અપમાન જ કહેવાય.

પત્રકાર રવિશંકર પ્રસાદ

આ મુદ્દાને લઈને પત્રકાર રવિશંકર પ્રસાદે ટ્વીટ કરીને કહ્યું કે શું ગાળોનો ઉપયોગ તો તમારા નેતાઓ પણ કરે છે. મોદીજીની માતા હિંદુસ્તાનમાં એકલૌતી માં છે, અને બાકી જે બહેનોને અને માને ગાળો આપે છે. તે મા નથી?

અહેવાલ: સુમન ડાભી

આ પણ વાંચો: 

Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?

Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ

Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ

Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ

Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ

Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ

Related Posts

NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?
  • June 26, 2026

NCERT Curriculum Controversy: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ફરી એકવાર વિવાદોના વંટોળમાં છે. શિક્ષણ જેવી ગંભીર બાબતોમાં સરકારી દખલગીરીનો આક્ષેપ વર્ષોથી થતો આવ્યો છે, પરંતુ તાજેતરના નિર્ણયોએ…

Continue reading
Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું
  • June 26, 2026

Ram Mandir Donation Scam: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતા દાનમાં કથિત ગેરરીતિ અને કરોડો રૂપિયા તથા કિંમતી સામાન ગાયબ હોવાના ગંભીર આક્ષેપો વચ્ચે એક મોટો રાજકીય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

  • June 26, 2026
  • 2 views
NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

  • June 26, 2026
  • 4 views
Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

  • June 26, 2026
  • 9 views
Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

  • June 26, 2026
  • 10 views
NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ

  • June 26, 2026
  • 10 views
Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ

Ram Mandir Donation Scam: રામ મંદિર કૌભાંડ, આસ્થાના નામે ૨૦૦ કરોડની લૂંટ, જવાબદાર કોણ?

  • June 26, 2026
  • 10 views
Ram Mandir Donation Scam: રામ મંદિર કૌભાંડ, આસ્થાના નામે ૨૦૦ કરોડની લૂંટ, જવાબદાર કોણ?