Bihar Bandh: ભાજપનું બિહાર બંધ ફ્લોપ, ભાજપ નેતાઓએ દાદાગીરી કરી લોકો પર કાઢયો ગુસ્સો!

  • India
  • September 4, 2025
  • 0 Comments

Bihar Bandh: રાહુલ ગાંધીની ‘મતાધિકાર યાત્રા’સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન વિરુદ્ધ અપશબ્દો બોલવાને લઈને આજે ભાજપે બિહાર બંધનું એલાન કર્યું છે જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ભાજપે દાવો કર્યો હતો કે જનતાનું ધ્યાન રાખવામાં આવશે, તેમને સુવિધાનો ખ્યાલ રાખવામાં આવશે, પરતું હવે તેમના જ નેતાઓ ગુંડગીરી પર ઉતરી આવ્યા છે. અને લોકોને અતિઆવશ્યક તેમજ ઈમરજન્સી કામો માટે જવા દેવામાં નથી આવતાં, જે ખૂબ જ નિંદનીય કૃત્ય છે. અને આ જ કારણે લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે.

દાદાગીરીથી અનેક કામો પર રોક લગાવી

ભાજપના નેતાઓ દાદાગીરીથી અનેક કામો પર રોક લગાવી રહ્યાં છે.બિહારમાં ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જતા વાહનને અટકાવવામાં આવ્યું, હોસ્પિટલો, એમ્બ્યુલન્સ અને રેલ્વે જેવી આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવી, ભાજપનેતાઓ દુકાનોમાં ઘૂસીને લાકડી લઈને લોકોને બહાર કાઢે છે, દુકાનોમાં આવેલા ગ્રાહકોને પણ હેરાન કરે છે, અને વેપારીઓને દુકાન બંધ કરવાનું કહે છે, તેમના જીવનનો આધાર જ દુકાનો છે છતાં તેમને જબરદસ્તી બંધ કરાવવા મજબૂર કરતાં જોવા મળે છે.

બિહાર બંધનું મિશન નિષ્ફળ

ભાજપના નિર્ણયનો હવે જનતા પણ વિરોધ કરી રહી છે. પોતાના કામો અટકાવવા હવે લોકો પણ તૈયાર નથી, સરકાર આદેશ આપે તે માની લેવાને બિહારના લોકો પણ અયોગ્ય ગણાવી રહ્યાં છે. એટલે બિહાર બંધનું મિશન સફળ થયું નથી, હવે એવું લાગે છે કે ભાજપનું આ બંધ એક રાજકીય ડ્રામા છે, જે મહિલા મતદારોને આકર્ષવાનો પ્રયાસ છે, પરંતુ તેની કિંમત બિહારની જનતા ચૂકવી રહી છે. કેમકે આ રીતે તો લોકોને હેરાન કરવાનો તેમને કોઈ અધિકાર નથી.

નરેન્દ્ર મોદીએ પોતાની માતાનું કર્યું અપમાન

હવે લોકો X પર પોસ્ટ કરીને કહે છે કે સૌથી મોટુ અપમાન તો નરેન્દ્ર મોદીએ પોતાની માતાનું કર્યું છે. હું જૈવિક નથી એમ કહીને, તેમણે પોતાની માતાના દુ:ખનું અપમાન કર્યું છે, નવ મહિના સુધી તેમણે જે પીડા સહન કરી તે દુ:ખનું અપમાન કર્યું છે. તેમણે માતૃત્વનું, પોતાની માતાના સ્નેહનું અપમાન કર્યું છે. માતાના નામ પર રાજકારણ પણ માતાની મમતાનું અપમાન જ કહેવાય.

પત્રકાર રવિશંકર પ્રસાદ

આ મુદ્દાને લઈને પત્રકાર રવિશંકર પ્રસાદે ટ્વીટ કરીને કહ્યું કે શું ગાળોનો ઉપયોગ તો તમારા નેતાઓ પણ કરે છે. મોદીજીની માતા હિંદુસ્તાનમાં એકલૌતી માં છે, અને બાકી જે બહેનોને અને માને ગાળો આપે છે. તે મા નથી?

અહેવાલ: સુમન ડાભી

આ પણ વાંચો: 

Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?

Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ

Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ

Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ

Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ

Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ

Related Posts

Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા
  • December 16, 2025

Shashi Tharoor on MNREGA: તિરુવનંતપુરમના કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) ના નામ બદલવા પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ વિવાદને દુર્ભાગ્યપૂર્ણ…

Continue reading
Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’
  • December 16, 2025

Rana Balachoria Murder: પંજાબના મોહાલીના સોહાનામાં ચાલી રહેલી એક કબડ્ડી ટુર્નામેન્ટ દરમિયાન બાઇક પર આવેલા અજાણ્યા બદમાશોએ ખેલાડી કંવર દિગ્વિજય સિંહ ઉર્ફે રાણા બાલાચૌરિયા પર ગોળીબાર કર્યો હતો, ગોળીઓ વાગતા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

  • December 16, 2025
  • 2 views
Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

Mexico Plane Crash: મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

  • December 16, 2025
  • 3 views
Mexico Plane Crash:  મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

  • December 16, 2025
  • 7 views
Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’

Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

  • December 16, 2025
  • 11 views
Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં  દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

  • December 15, 2025
  • 8 views
BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

Injustice to farmers: વીજ કંપનીઓની દાદાગીરી, ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની પેરવી

  • December 15, 2025
  • 11 views
Injustice to farmers: વીજ કંપનીઓની દાદાગીરી, ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની પેરવી