બધી પાર્ટીના લોકો આવ્યા પણ મોદીજી ના આવ્યા, આ શરમની વાત: Mallikarjun Kharge

  • India
  • April 28, 2025
  • 5 Comments

Mallikarjun Kharge: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં દેશ-વિદેશના નાગરિકો પર થયેલા આતંકીના હુમલાથી દેશમાં ભારે આક્રોશ છે. મોદી સરકાર ઘેરાઈ છે. લોકો મોદી સરકારને પૂછી રહ્યા છે કે ઘટનાસ્થળે એક પણ સુરક્ષાકર્મી કેમ ન હતો? વિપક્ષી પાર્ટી મોદી સામે સવાલો કરી છે. કોંગ્રેસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા છે. તેમના પર ખડગેએ શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે બિહાર ચૂંટણી માટે ભાષણ અપાયું પણ મોદી દિલ્હીમાં સર્વ દળની બેઠકમાં હાજર રહી શક્યા નહીં.

મોદી હુમલાના બીજા દિવસે બિહાર પહોંચ્યા હતા

ઉલ્લેખનયી છે કે પહેલગામ હુમલાના બીજ જ દિવસે મોદી બિહારમાં ભાષણ આપવા પહોંચી ગયા હતા. જ્યા કરોડોના કામનું લોકાર્પણ કરી ભાષણ કર્યું હતુ. ત્યારે આ મુદ્દાને લઈ નરેન્દ્ર મોદીને ખડગેએ ઘેર્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી પર આકરા શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે આપણા દેશનું દુર્ભાગ્ય છે કે વડાપ્રધાન મોદી પહેલગામ આતંકવાદી હુમલા પર યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપી નહીં. ખૂબ જ શરમજનક વાત છે. મોદી બિહારમાં ચૂંટણી ભાષણો આપે છે, પરંતુ દિલ્હીમાં સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપી શકતા નથી. તેઓ મોટી મોટી વાતો કરે છે.

ખડગેએ મોદીની 56ની છાતીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું મોદી કહે છે મારી, 56 ઈંચની છાતી છે, આ છે પેલું છે, ઢીંમકું છે. હું લડીશ, હું ઘરમાં ઘૂસીને તને મારી મારીશ. જો કે આ બધી માત્ર વાતો જ છે.

પહેલગામ હુમલો એક ગંભીર રાષ્ટ્રીય સુરક્ષા સંકટ હતો, જેમાં 26થી 28 લોકો માર્યા ગયા હતા. આવા સમયે વડાપ્રધાનની સર્વપક્ષીય બેઠકમાં હાજરી રાષ્ટ્રીય એકતા અને ગંભીરતા દર્શાવે છે. મોદીની ગેરહાજરીએ વિપક્ષને તેમની પ્રાથમિકતાઓ પર સવાલ ઉઠાવવાનો મોકો આપ્યો, જેમ કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ “શરમજનક” ગણાવીને ટીકા કરી છે.

આ પણ વાંચોઃ

ક્યા છે ચોકીદાર? ‘આતંકીઓ આરામથી મારી જતાં રહ્યા’ | Pahalgam Terror Attack

Water terrorism: સિંધુ સંધિ છતાં કચ્છમાં પાકિસ્તાનનો ત્રાસવાદ અને મોદીનું રાજકારણ

Uttar Pradesh માં દુ:ખદ દુર્ઘટના, માટીની ભેખડ ધસી પડતાં 3 મહિલા, 2 બાળકીના કરુણ મોત, અન્ય ગંભીર

Cow population: ભાજપ રાજમાં ગાયોની વસતી ઘટી, 70 લાખ બળદોનો સંહાર

Ahmedabad: 21 વર્ષના વિલંબ બાદ ગાંધીનગર સચિવાલય સુધી અમદાવાદથી મેટ્રો દોડતી થઈ!

  • Related Posts

    Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
    • March 20, 2026

    ■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

    Continue reading
    Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
    • March 17, 2026

    Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

    • March 20, 2026
    • 3 views
    Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

    Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

    • March 20, 2026
    • 6 views
    Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

    Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

    • March 20, 2026
    • 8 views
    Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

    • March 19, 2026
    • 8 views
    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    • March 19, 2026
    • 14 views
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

    • March 19, 2026
    • 17 views
    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!