ગાયોના પેટમાં જમા થતું પ્લાસ્ટિક કાઢવાનો સચોટ દેશી ઉપાય; મળશે 100% રિઝલ્ટ

  • Others
  • February 9, 2025
  • 0 Comments
  • ગાયોના પેટમાં જમા થતું પ્લાસ્ટિક કાઢવાનો સચોટ દેશી ઉપાય; મળશે 100% રિઝલ્ટ

અમદાવાદ: દેશભરમાં વર્તમાન સમયમાં પેકેજિંગ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ સૌથી વધારે થાય છે. તેથી કચરાના ઢગલાઓમાં સૌથી વધારે પ્લાસ્ટિંક જોવા મળે છે. તેવામાં શહેરો અને ગામડાઓમાં ગાયો પ્લાસ્ટિકને પણ ભોજન બનાવી દઈ રહી છે. ગામડાઓમાં તો ઠિક પણ શહેરોમાં ગાયોના પેટમાં વધારે પ્રમાણમાં પ્લાસ્ટિક જઈ રહ્યું છે. તેમાંય હરાયા ગાય અને આંખલાઓનો તો ખોરાક જ જાણે પ્લાસ્ટિક થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.

આ પ્લાસ્ટિક ખાવાના કારણે ગાયોને ખુબ જ મુશ્કેલી પડતી હોય છે. સરકાર પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછું કરવાની જાહેરાત કરી રહી છે પરંતુ પ્લાસ્ટિક આપણા જીવન સાથે સંકળાઈ ગયું છે, તેથી તેની માત્રા ઓછી થવામાં થોડો સમય લાગશે. પરંતુ પ્લાસ્ટિક ખાવાથી ગાયોની તકલીફને દૂર કરવા માટે આપણે દેશી ઉપાય કરી શકીએ છીએ. જેથી ગૌમાતાને સરળતાથી બચાવી શકાય.

ગાયો દ્વારા અખાધ્ય પ્રદાર્થો ખાવાના લીધે તે પેટમાં જમા થાય છે અને એક સમય પછી તે એક ગાંઠ સ્વરૂપે બહાર પણ દેખાવા લાગે છે. પ્લાસ્ટિક કે ચામડું ખાવાના કારણે ક્યારેક ગાયનું મોત પણ થાય છે. જો આપણે ખરેખર ગાયને માતા માનતા હોઈએ અને તેને બચાવવા માંગતા હોઈએ તો કેટલાક દેશી ઈલાજ અપનાવી શકીએ છીએ.

200 ગ્રામ દીવેલ, 200 ગ્રામ તલનું તેલ, 200 ગ્રામ સરસીયું, 100 ગ્રામ હરડેનું ચૂર્ણ આટલું ભેગું કરીને તેના ત્રણ સરખા ભાગ કરીને ત્રણ વખત આપવાથી ગાયના પેટમાં રહેલું પ્લાસ્ટિક બહાર નિકળી જાય છે.

અન્ય એક દેશી ઉપચારમાં 100 ગ્રામ લીમડો, 100 ગ્રામ એરંડા અને 100 ગ્રામ સરસવને છાશમાં મેળવી મિશ્રણ કરવું. આ મિશ્રણ ગાયના પબેટમાં ગયા પછી રાસાણીક પ્રક્રિયા શરૂ થાય છે, તેના લીધે પેટમાં રહેલું બધુ જ પ્લાસ્ટિક મળ દ્વારા બહાર નિકળી જાય છે.

આ પ્રયોગ રાજસ્થાનની ત્રણ જેટલી ગૌશાળાઓમાં હાથ ધરવામાં આવ્યો અને તેમાં 100 ટકા સફળતા મળી હતી.

આ પણ વાંચો- શંકર ચૌધરીનું મોટું નિવેદન; થરાદ-વાવ જિલ્લામાં બનશે વધુ એક તાલુકો!

  • Related Posts

    બ્રહ્માંડમાં અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ ‘એલિયન યાન’ દેખાયું?, વૈજ્ઞાનિકોમાં વધી ચિંતા; ખાસ મિશન શરૂ થશે | 3I/ATLAS
    • November 3, 2025

    3I/ATLAS: એલિયનની હાજરી વિશે વર્ષોથી એક રહસ્ય રહ્યું છે અને બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય બીજે ક્યાંક જીવન છે તેવી માન્યતાઓના આધારે અત્યાર સુધી અનેક પ્રયોગો થયા છે પણ હજુ સુધી નક્કર…

    Continue reading
    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો
    • October 29, 2025

    અબજો વર્ષ પહેલાં દૂરના તારાઓની દુનિયાથી આવેલો ધૂમકેતુ હવે આપણા સૂર્ય તરફ ધસી રહ્યો છે. આ ધૂમકેતુ 3I/ATLAS છે. સૌરમંડળની બહારનો ત્રીજો પદાર્થ. વૈજ્ઞાનિકોની શોધ અન્ય તારાઓની દુનિયાના રહસ્યો ઉજાગર કરે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

    • March 19, 2026
    • 3 views
    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    • March 19, 2026
    • 7 views
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

    • March 19, 2026
    • 15 views
    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    • March 19, 2026
    • 4 views
    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

    • March 19, 2026
    • 12 views
    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

    • March 19, 2026
    • 10 views
    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!