
Banaskantha: બનાસકાંઠાના ડીસામાં બળોધર ગામમાં ભીલજીયાજી પાંજરાપોળમાં 36 ગાયોના મોત થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. જાણવા મળી રહ્યું છે કે ગાયોને ફૂડ પોઈઝનિંગ થયું છે. ઘાસ ખાધા બાદ મોત થયા છે. જેથી પાંજરાપોળના સંચાલકોમાં પણ દોડધામ મચી ગઈ છે.
ઝેરી ઘાસચારાથી ગાયોના મોત
આ ઘટનાની તપાસ માટે પશુધન નિરીક્ષકો અને પશુચિકિત્સકોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે મૃત ગાયોનું પોસ્ટમોર્ટમ કર્યું, જેના અહેવાલમાં સ્પષ્ટ થયું કે અતિશય ગરમીને કારણે લીલા ઘાસચારામાં ઝેરી તત્ત્વો ઉત્પન્ન થયા હતા. આ ઝેરી ઘાસચારો ગાયોએ ખાધા બાદ 36 ગાયોના મોત થયા.
15 ગાયોની સારવાર શરૂ
આ ઘટના બાદ પાંજરાપોળમાં બાકી રહેલી ગાયોની તપાસ કરાઈ રહી છે. જેમાં 15 ગાયોની તબિયત નાજુક જણાતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની પશુ ચિકિત્સા સુવિધામાં ખસેડવામાં આવી છે. પાંજરાપોળ સંચાલકોની ગંભીર બેદરકારી છે. તેમણે ખાસચારાને રાખવાની યોગ્ય વ્યવસ્થા ન કરતાં આટલી ગાયોના મોત થઈ ગયા છે.
આ પણ વાંચોઃ
Vijay Raj ને મોટી રાહત, જાતીય સતામણીના કેસમાં નિર્દોષ, મહિલાએ લગાવ્યા હતા આરોપ
Vadodara: ભાજપાના રાજમાં મહાદેવનું મંદિર તૂટશે? ‘ભગવાનને પણ નોટીસ’
મહિલા સાથે અશ્લીલતા કરનાર ઝડપાયેલા ભાજપા નેતા પાર્ટીમાંથી સસ્પેન્ડ | Babban Singh Raghuvanshi
ગુજરાત સમાચાર પર IT અને EDની રેડ પર ઈસુદાન ગઢવી શું બોલ્યા? | Gujarat Samachar
Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય
Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય
RAJKOT: લંપટ પ્રોફેસર અશ્લીલ વીડિયો જોતા ઝડપાયો, આ શું ભણાવતો હશે?
Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય
Rajasthan: ભાજપા ધારાસભ્યએ તિરંગાને હાથ રુમાલ બનાવ્યો, લૂછ્યું નાક, આ છે ભાજપાની દેશભક્તિ?
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો: