બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓનો 2 મહિનામાં 85 મહિલાઓ પર રેપ!, યુનસ સરકાર સામે સવાલો!

  • World
  • March 8, 2025
  • 0 Comments

બાંગ્લાદેશમાં મહિલાઓ પર થતાં અત્યાચારોમાં સતત વધારો થયો છે. મુહમ્મદ યુનુસા નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર પણ અત્યાચારો રોકવામાં નિષ્ફળ ગઈ છે. આખું વિશ્વ શનિવારે (8 માર્ચ 2025) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે, પરંતુ બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ચિંતાજનક છે. કાયદાના અમલીકરણની નિષ્ફળતા અને જવાબદારીનો અભાવ ગુનેગારોને મોકળું મેદાન મળી ગયું છે.

મહિલાઓ વિરુદ્ધ ગુનાઓમાં વધારો

બાંગ્લાદેશના અગ્રણી અખબાર ધ ડેઇલી સ્ટાર સાથે વાત કરતાં બાંગ્લાદેશ મહિલા પરિષદના પ્રમુખ ફૌઝિયા મોસલેમે જણાવ્યું તે સમગ્ર સમાજ જાગૃત નહીં થાય તો આ અત્યાચારનો સામનો કરવો ખૂબ મુશ્કેલ બનશે.

ગયા વર્ષે ઓગસ્ટમાં સત્તા પરિવર્તન પછી દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં પણ વધારો થયો છે. ઢાકા સ્થિત હ્યુમન રાઇટ્સ કલ્ચરલ ફાઉન્ડેશન (MSF) ના એક અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2025 માં મહિલાઓ અને બાળકો સામે હિંસાના 295 બનાવો નોંધાયા છે.

ઇસ્લામિક કટ્ટરપંથીઓ ઘટનાઓને અંજામ આપી રહ્યા છે

દેશના અગ્રણી દૈનિક ધ ઢાકા ટ્રિબ્યુન અહેવાલ અનુસાર ઇસ્લામિક કટ્ટરવાદી જૂથો, આતંકવાદીઓ અને અન્ય ઉગ્રવાદી તત્વો હિંસક ઘટનાઓને અંજામ આપે છે. આ જૂથો મહિલાઓની સલામતી માટે ગંભીર ખતરો છે. વિવિધ વ્યવસાયોની કુલ 21 મહિલાઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં તેમને ઘરની બહાર જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો છે. ઢાકામાં રહેતી 19 થી 48 વર્ષની વયની આ મહિલાઓએ શેરીમાં થતી ઉત્પીડનના અનેક કિસ્સાઓ નોંધાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે તેમને ડર છે કે જો તેઓ વિરોધ કરશે તો તેઓ ટોળાનું નિશાન બની શકે છે.

બે મહિનામાં 85 મહિલાઓ પર બળાત્કાર થયો

ઢાકા સ્થિત માનવાધિકાર સંગઠન આઈન ઓ સલીશ કેન્દ્ર અનુસાર, ફેબ્રુઆરી 2025 માં દેશમાં 46 મહિલાઓ પર બળાત્કાર થયા હતા. પીડિતો 18-22 વર્ષની વયના છે. જ્યારે જાન્યુઆરીમાં 39 બળાત્કારની ઘટનાઓ બની હતી. આ ઘટનાઓને ઇસ્લામિક કટ્ટરપંથીઓનો અંજામ આપી રહ્યા હોવાનો આરોપ છે.

આ પણ વાંચોઃ RAJKOT: ગેસલાઈન પાસે જ રેલવેની 66 KV વીજલાઈન નાખતાં ભારે વિરોધ

આ પણ વાંચોઃ રોહિત-વિરાટ પાસે ચોથી ICC ટ્રોફી જીતવાની તક| ICC Champions Trophy Final

આ પણ વાંચોઃ ભારત-ચીનની વાટાઘાટો વચ્ચે સેના પ્રમુખએ સ્પષ્ટ કહ્યું: ચીન પર ભરોસો ન રાખી શકાય| India Today Conclave

આ પણ વાંચોઃ Surat Suicide: દેવા ડૂબેલા પરિવારનો આપઘાત, માતા-પિતા અને પુત્રએ ઝેરી દવા પીધી

 

  • Related Posts

    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!
    • March 19, 2026

    Iran War Updates: ઈરાન- ઈઝરાયલ-અમેરિકા વચ્ચેનું યુદ્ધ હવે આખી દુનિયાને નડવાનું છે તેનું કારણ છે ઊર્જા ક્ષેત્ર ખતમ કરવાના થઈ થઈ રહેલા પ્રયાસો. ઈરાન વોર દરમિયાન અત્યાર સુધી માત્ર સૈન્ય…

    Continue reading
    Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો
    • March 19, 2026

    Nuclear Missile: યુએસ ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડે બુધવારે સેનેટ ઇન્ટેલિજન્સ કમિટી સમક્ષ આપેલી જુબાનીમાં ચીન અને પાકિસ્તાનને યુનાઇટેડ સ્ટેટ્સ માટે વધતા પરમાણુ ખતરા તરીકે ઓળખાવ્યા હતા અને કહ્યું હતું કે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

    • March 19, 2026
    • 3 views
    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    • March 19, 2026
    • 7 views
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

    • March 19, 2026
    • 15 views
    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    • March 19, 2026
    • 4 views
    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

    • March 19, 2026
    • 12 views
    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

    • March 19, 2026
    • 10 views
    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!