બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓનો 2 મહિનામાં 85 મહિલાઓ પર રેપ!, યુનસ સરકાર સામે સવાલો!

  • World
  • March 8, 2025
  • 0 Comments

બાંગ્લાદેશમાં મહિલાઓ પર થતાં અત્યાચારોમાં સતત વધારો થયો છે. મુહમ્મદ યુનુસા નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર પણ અત્યાચારો રોકવામાં નિષ્ફળ ગઈ છે. આખું વિશ્વ શનિવારે (8 માર્ચ 2025) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે, પરંતુ બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ચિંતાજનક છે. કાયદાના અમલીકરણની નિષ્ફળતા અને જવાબદારીનો અભાવ ગુનેગારોને મોકળું મેદાન મળી ગયું છે.

મહિલાઓ વિરુદ્ધ ગુનાઓમાં વધારો

બાંગ્લાદેશના અગ્રણી અખબાર ધ ડેઇલી સ્ટાર સાથે વાત કરતાં બાંગ્લાદેશ મહિલા પરિષદના પ્રમુખ ફૌઝિયા મોસલેમે જણાવ્યું તે સમગ્ર સમાજ જાગૃત નહીં થાય તો આ અત્યાચારનો સામનો કરવો ખૂબ મુશ્કેલ બનશે.

ગયા વર્ષે ઓગસ્ટમાં સત્તા પરિવર્તન પછી દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં પણ વધારો થયો છે. ઢાકા સ્થિત હ્યુમન રાઇટ્સ કલ્ચરલ ફાઉન્ડેશન (MSF) ના એક અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2025 માં મહિલાઓ અને બાળકો સામે હિંસાના 295 બનાવો નોંધાયા છે.

ઇસ્લામિક કટ્ટરપંથીઓ ઘટનાઓને અંજામ આપી રહ્યા છે

દેશના અગ્રણી દૈનિક ધ ઢાકા ટ્રિબ્યુન અહેવાલ અનુસાર ઇસ્લામિક કટ્ટરવાદી જૂથો, આતંકવાદીઓ અને અન્ય ઉગ્રવાદી તત્વો હિંસક ઘટનાઓને અંજામ આપે છે. આ જૂથો મહિલાઓની સલામતી માટે ગંભીર ખતરો છે. વિવિધ વ્યવસાયોની કુલ 21 મહિલાઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં તેમને ઘરની બહાર જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો છે. ઢાકામાં રહેતી 19 થી 48 વર્ષની વયની આ મહિલાઓએ શેરીમાં થતી ઉત્પીડનના અનેક કિસ્સાઓ નોંધાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે તેમને ડર છે કે જો તેઓ વિરોધ કરશે તો તેઓ ટોળાનું નિશાન બની શકે છે.

બે મહિનામાં 85 મહિલાઓ પર બળાત્કાર થયો

ઢાકા સ્થિત માનવાધિકાર સંગઠન આઈન ઓ સલીશ કેન્દ્ર અનુસાર, ફેબ્રુઆરી 2025 માં દેશમાં 46 મહિલાઓ પર બળાત્કાર થયા હતા. પીડિતો 18-22 વર્ષની વયના છે. જ્યારે જાન્યુઆરીમાં 39 બળાત્કારની ઘટનાઓ બની હતી. આ ઘટનાઓને ઇસ્લામિક કટ્ટરપંથીઓનો અંજામ આપી રહ્યા હોવાનો આરોપ છે.

આ પણ વાંચોઃ RAJKOT: ગેસલાઈન પાસે જ રેલવેની 66 KV વીજલાઈન નાખતાં ભારે વિરોધ

આ પણ વાંચોઃ રોહિત-વિરાટ પાસે ચોથી ICC ટ્રોફી જીતવાની તક| ICC Champions Trophy Final

આ પણ વાંચોઃ ભારત-ચીનની વાટાઘાટો વચ્ચે સેના પ્રમુખએ સ્પષ્ટ કહ્યું: ચીન પર ભરોસો ન રાખી શકાય| India Today Conclave

આ પણ વાંચોઃ Surat Suicide: દેવા ડૂબેલા પરિવારનો આપઘાત, માતા-પિતા અને પુત્રએ ઝેરી દવા પીધી

 

  • Related Posts

    Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ
    • April 29, 2025

    Power outage: યુરોપના ઘણા દેશોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જેમાં મુખ્યત્વે ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલ જેવા દેશોનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, સ્પેન અને પોર્ટુગલમાં સોમવારે મોટા પાયે વીજળી…

    Continue reading
    પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif
    • April 29, 2025

    Pakistan PM Shahbaz Sharif hospital admitted: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને દેશ છોડી દેવા કહ્યું છે. આ દરમિયાન  સમાચાર આવી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

    • April 29, 2025
    • 5 views
    China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

    Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

    • April 29, 2025
    • 14 views
    Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

    Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

    • April 29, 2025
    • 19 views
    Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

    MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

    • April 29, 2025
    • 21 views
    MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

    TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

    • April 29, 2025
    • 29 views
    TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

    Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

    • April 29, 2025
    • 33 views
    Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના