આઝાદ ભારતના ઈતિહાસમાં વસ્તી ગણતરીમાં આટલો વિલંબ ક્યારેય થયો નથી: સોનિયા ગાંધી

  • India
  • February 10, 2025
  • 1 Comments
  • આઝાદ ભારતના ઈતિહાસમાં વસ્તી ગણતરીમાં આટલો વિલંબ ક્યારેય થયો નથી: સોનિયા ગાંધી

સંસદમાં બજેટ સત્રના સાતમા દિવસે સોમવાર (10 ફેબ્રુઆરી)એ રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીએ સરકાર પર નિશાન સાંધ્યો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું છે કે, દેશમાં હજું પણ 14 કરોડ લોકો ખાદ્ય સુરક્ષા કાયદાના દાયરાથી બહાર છે. આ એક ગંભીર સમસ્યા છે. આને તરત જ ઉકેલવાની જરૂરત છે.

સોનિયા ગાંધીએ સરકાર સામે માંગ રાખી છે કે ઝડપીમાં ઝડપી વસ્તી ગણતરી કરાવવામાં આવે, જેથી વાસ્તવિક જરૂરતમંદોને આ યોજનાનો લાભ મળી શકે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીએ સોમવારે રાજ્યસભામાં કેન્દ્ર સરકારને વસ્તી ગણતરીને લઈને પ્રશ્ન કર્યો હતો. તેમણે કહ્યું કે, વસ્તી ગણતરીમાં ચાર વર્ષથી વધારે વિલંબ થઈ ગયો છે.

તેમણે કહ્યું, “રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ સપ્ટેમ્બર 2013માં યૂપીએ સરકાર લાવી હતી. તેનો હેતુ દેશની 140 કરોડ જનતા માટે ખાદ્ય અને પોષણને સુનિશ્ચિત કરવાનું હતું. આ યોજનાએ લાખો લોકોને ભૂખમરાથી બચાવ્યા છે. ખાસ કરીને કોવિડ-19 સંકટ દરમિયાન”

સોનિયા ગાંધીએ કહ્યુ, “એનએફએસએ હેઠળ 75 ટકા ગ્રામીણ વસ્તી અને 50 ટકા શહેરી વસ્તી સબસિડી હેઠળ અનાજ પ્રાપ્ત કરવાના હકદાર છે. જોકે, લાભાર્થિઓની સંખ્યા અત્યારે પણ 2011ની વસ્તી ગણતરીના આંકડાઓના આધારે નક્કી કરે છે, જે અત્યારે એક દશકથી વધારે જૂની થઈ ચૂકી છે.”

તેમણે કહ્યું, આઝાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત છે, જ્યારે વસ્તી ગણતરીમાં ચાર વર્ષથી વધારે સમય સુધીનો વિલંબ થઈ ચૂક્યો છે. આને વર્ષ 2021માં કરવામાં આવતી જોઈતી હતી. પરંતુ હજું પણ વસ્તી ગણતરીને લઈને કોઈ જ બાબત સ્પષ્ટ નથી કે ક્યારે થશે?

આ પણ વાંચો- હૈદરાબાદ: 460 કરોડ રૂપિયાના વેલ્જન ગ્રુપના ચેરમેનની પૌત્રએ ચાકુના 73 ઘા મારીને કરી હત્યા

Related Posts

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
  • October 29, 2025

UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

Continue reading
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન
  • October 29, 2025

Lucknow: લખનૌમાં એક ભયાનક લવસ્ટોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે પોલીસ લાઈનમાં સફાઈ કામદાર પ્રદીપ ગૌતમ, તેની 28 વર્ષીય પત્ની ચાંદની અને તેના 22 વર્ષીય પ્રેમી બચ્ચા લાલની હત્યાના આરોપમાં ધરપકડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

  • October 29, 2025
  • 3 views
UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

  • October 29, 2025
  • 2 views
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 4 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 14 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 19 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 21 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ