Damodar Kund: પિતૃ તર્પણ માટે પ્રસિદ્ધ દામોદર કુંડમાં ગંદકીનું સામ્રાજ્ય, નરસિંહ મહેતાનો આત્મા આ હિન્દુવાદીઓને ક્ષમા આપી શકશે?

Damodar Kund:જુનાગઢનાં પ્રસિદ્ધ તિર્થધામ દામોદરકુંડમાં ગંદકીના ઢગ અને ગંદા પાણીથી લોકો સ્નાન કરવા મજબુર બન્યા છે. નરસિંહ મહેતાની સ્મૃતિઓથી જોડાયેલા અને પિતૃ તર્પણ માટે પ્રસિદ્ધ દામોદરકુંડમાં ગંદકીને લઈને કોંગ્રેસ ભાજપ પર પ્રહારો કરી રહયું છે. હવે કોંગ્રેસે દામોદરકુંડનાં ગંદા પાણીમાં સ્નાન કરવા મનપા અને જિલ્લાનાં પદાધિકારીઓને આહવાન કર્યું છે. તેમજ આગામી શ્રાવણ મહિના સુધી જો દામોદર કુંડની સફાઇ યોગ્ય રીતે ન થાય તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે આ મામલે વરિષ્ઠ પત્રકાર હેમાંશું ભાયાણીએ હિન્દુત્વવાદી ભાજપી નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા.

પિતૃ તર્પણ માટે પ્રસિદ્ધ દામોદર કુંડમાં ગંદકીનું સામ્રાજ્ય

હિન્દુત્વના નામે ચૂંટાતાં ભાજપીઓ હિન્દુ ધર્મની આસ્થાના કેન્દ્રોનું નિકંદન વાળી રહી છે. ત્યારે કોંગ્રેસ નેતાઓએ પવિત્ર દામોદરકુંડમાં ગંદકીના ઢગ અને ગંદા પાણીમાં સ્નાન કરવા પદાધિકારીઓ ને આહવાન કર્યું છે. તેમણે કહ્યું કે, સ્વચ્છતાના ક્રમાંક માં 26 મો નંબર મેળવનાર જૂનાગઢની સ્થિતિ જુઓ કેટલી ખરાબ છે.

કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર

દામોદર કુંડની પવિત્રતા જાળવવા ચોખ્ખાઈ અને સ્વચ્છતા જરૂરી છે પણ પદાધિકારીઓ અને અધિકારીઓ આ મામલે ઉદાસીન છે. ત્યારે અહીં આવતા ભાવિકો પણ આ ગંદા પાણીનું ચરણામૃત લેવા કેમ તેવા સવાલ પૂછી રહ્યા છે. વધુમાં તેમણે કહયું કે, મુસ્લિમ હોવા છતાં હિન્દુ ધર્મના સ્થાનની આ દુદર્શા જોઈ દુઃખી થઈ પોતાની ગ્રાન્ટ માંથી રકમ આપી જરૂરી કામો કરાવવા મુસ્લિમ કોર્પોરેટરએ તૈયારી બતાવી છે. પરંતુ હિન્દુ ધર્મના હોવાછતાં કોઈ પદાધિકારીઓ કે અધિકારીઓ ડોકાયા જ નહી તેમ કહીને અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચોઃ 

Gujarat Weather Forecast: ચોમાસું ફરી સક્રિય થતા 6 દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ

Israel iran War: ઇઝરાયલે હમાસ કમાન્ડરને ઠાર માર્યો, 75 આતંકવાદી ઠેકાણાઓ પર કર્યો હુમલો

Journalist Ajit Anjum એ ખોલી વધુ એક પોલ, બિહારમાં મતદારોની જાણ બહાર ફોર્મ થયા સબમિટ

Earthquack News:ભારત સહિત ત્રણ દેશોમાં ભૂકંપના આંચકા, જાણો વિગતો

Vadodara: રજા પાડનાર વિદ્યાર્થીને શિક્ષકે લાફો મારતા કાનનો પડદો ફાટ્યો, શિક્ષકને શું સજા થઈ?

Dharma: દાનનો મહિમા, અંગરાજ કર્ણ દાનવીર કેવી રીતે કહેવાયા?

Uttar Pradesh: નકલી પોલીસ ગર્લફ્રેન્ડને મળવા ગયો, પરિવારે ઝડપ્યો અને પછી ફૂટ્યો ભાંડો

  • Related Posts

    RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
    • October 21, 2025

    તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

    Continue reading
    BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
    • October 14, 2025

    -દિલીપ પટેલ BJP Politics: ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે. બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનહર માતરીયા અને ઉપાધ્યક્ષ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

    • October 28, 2025
    • 9 views
    Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

    Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

    • October 28, 2025
    • 7 views
    Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

    રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

    • October 28, 2025
    • 20 views
    રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

    Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

    • October 28, 2025
    • 6 views
    Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

    kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

    • October 28, 2025
    • 20 views
    kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

    Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

    • October 28, 2025
    • 29 views
    Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય