Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો

  • Gujarat
  • December 9, 2025
  • 0 Comments

Rajkumar Jat Case: ગોંડલના ચકચારી રાજ કુમાર જાટ અપમૃત્યુ કેસમાં ગણેશ ગોંડલનો 11 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે નાર્કો ટેસ્ટ કરવામાં આવનાર છે.

મહત્વનું છે કે રાજકુમાર જાટ કેસમાં ગત તા.5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી.જેને પગલે હવે ગણેશ ગોંડલનો 11 ડિસેમ્બરે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવનાર છે,નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલને ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL) ખાતે લઈ જવામાં આવ્યો છે જ્યાં ગણેશ ગોંડલની આજે તા. 9મી ડિસેમ્બરથી મેડિકલ પ્રોસેસ ચાલુ થશે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે તા.8 ડિસેમ્બર, 2025ના રોજ મોડી રાત સુધીમાં એફએસએલ ટીમ દ્વારા જરૂરી વ્યવસ્થા કરી દેવાઈ છે અને આજે તા.9મી ડિસેમ્બરથી સતત ચાર દિવસ સુધી ગણેશ ગોંડલ ઉપર અલગ-અલગ ટેસ્ટ થશે.

રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) ખાતે લાવવામાં આવ્યો છે અને આજે સોમવારથી શરૂ થયેલી નાર્કો ટેસ્ટ માટેની પ્રક્રિયા આગામી તા. 12થી 13 ડિસેમ્બર સુધી ચાલશે.

■નાર્કો ટેસ્ટ શુ હોય છે તે જાણો

નાર્કો ટેસ્ટ દરમિયાન જેનો ટેસ્ટ કરવાનો હોય છે એ વ્યક્તિને સોડિયમ પેન્ટોથલ નામની દવાનું ઈન્જેક્શન આપવામાં આવે છે. જે ઈન્જેક્શન અપાતાન તે વ્યક્તિની વિચારશક્તિ એક ચોક્કસ અવસ્થામાં આવી જાય છે. આ ટેસ્ટ સમયે તે અર્ધ બેભાનની સ્થિતિમાં હોય છે. દવાની અસરથી તેની જુઠુ બોલવાની શકયતા પણ ઘટી જાય છે ત્યારબાદ એક્સપર્ટ દ્વારા કેસને લગતા સવાલો કરે છે. આ સમયે તે વ્યક્તિના હાવભાવની સ્થિતિને ખાસ ધ્યાને લેવામાં આવે છે.

ગોંડલ સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનાર રાજ કુમાર જાટ અપમૃત્યુ કેસની તપાસ હાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં ચાલી રહી છે જેમાં નાર્કોટેસ્ટ પદ્ધતિથી પુરાવા એકત્ર કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

The employee drank poison due to the SIR’s workload:મેરઠમાં સિંચાઈ વિભાગના BLO કર્મચારીએ SIR કામગીરીથી ત્રસ્ત થઈ ઝેર પી લીધુ!

Cylinder blast in Goa: ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત!

Babri Masjid: હુમાયુએ બંગાળમાં ‘બાબરી મસ્જિદ’નો પાયો નાખ્યો! ચેલેન્જ કરતા કહ્યું”કોઈ અહીંથી એક ઈંટ પણ ખસેડી નહીં શકે!”

Related Posts

Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading
Gujarat Lost to Illiteracy: અભણ ગુજરાત: શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ!! ડ્રોપ આઉટમાં 341 ટકાનો વધારો!
  • December 11, 2025

(સંકલન,દિલીપ પટેલ) Gujarat Lost to Illiteracy: સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ 2.40 લાખ વિદ્યાર્થીઓ શાળાએ ભણવા જતા નથી. ભાજપ સરકારની નિષ્ફળતા સૂચવે છે. દેશમાં સૌથી વધુ શાળા બહાર કિશોરીઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 1 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 1 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 1 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 4 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 9 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 7 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ