Gondal: જામીન પર છુટેલા દિનેશ પાતરની તબિયત લથડી, હોસ્પિટલના બિછાનેથી જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ પર આક્ષેપ

Rajkot: ગોંડલના દિનેશ પાતરને બન્ની ગજેરા અને પિયુષ રાદડીયાની મદદગારી મામલે ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં જામીન પર છુટેલા દિનેશ પાતરની તબિયત લથડતા તેમને ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. ત્યારે હોસ્પિટલના બિછાનેથી દિનેશ પાતરે જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ જાડેજા સામે આક્ષેપો કર્યા છે. જેમાં જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ જાડેજા એક પછી એક ગુન્હામાં ખોટી રીતે ફીટ કરી રહ્યા હોવાના આક્ષેપો તેમને કર્યા છે.

જામીન પર છુટેલા દિનેશ પાતરની તબિયત લથડી

બન્ની ગજેરા તથા પિયુષ રાદડીયાની મદદગારીમાં ગોંડલ તાલુકા પોલીસ બાદ સુલતાનપુર પોલીસે પકડેલા એડવોકેટ દિનેશ પાતર જામીન મુક્ત થયા છે. આ દરમિયાન તેમની તબિયત લથડતા પોલીસે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યારે દનેશ પાતરની તબિયતના સમાચાર સાંભળતા મેઘવાળ સમાજનાં યુવાનોનાં ટોળા દિનેશ પાતરનાં સમર્થનમાં હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. આ દરમિયાન દિનેશ પાતરને પોલીસ ખોટી રીતે ફીટ કરતી હોવાનાં આક્ષેપ થતા વાતાવરણ ગરમાયું હતુ.

જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ પર આક્ષેપ

હોસ્પિટલનાં બિછાનેથી દિનેશ પાતરે જીલ્લા પોલીસ વડા તથા જયરાજસિહ જાડેજા સામે આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે,આ બધુ એસપી અને જયરાજસિંહ કરાવેછે તેઓ એક પછી એક ખોટા ગુન્હામાં પોલીસ ફીટ કરી રહી છે .

રાજકુમાર જાટનાં સીસી ફુટેજ મામલે શું કહ્યું ?

તેમણે વધુમાં કહ્યુ કે રાજકુમાર જાટનાં સીસી ફુટેજ જીલ્લા પોલીસ વડા પાસે છે. જે જયરાજસિહ તથા ગણેશ ગોંડલનાં છે. આ અંગે હું જાહેરમાં બોલ્યો એટલે મને ખોટીરીતે ફીટ કરવામા આવી રહ્યો છે.

પોલીસે ગોંધી રાખી માર મારતા  તબિયત લથડી હોવાનો આક્ષેપ 

વધુમાં તેમણે કહ્યું કે, હું મારા ક્લાયન્ટને મળવા ગયો હતો અને મને ગુનેગાર બનાવી દેવાયો છે. આ સાથે તેમણે પોલીસ ત્રાસ આપતી હોવાથી મારી કોઈ સલામતી નથી તેમ પણ જણાવ્યું હતું. તેમજ પોતાની તબિયત ખરાબ થવા વિશે કહ્યુ કે, સુલતાનપુર પોલીસમાં મારા બપોરનાં જામીન થઈ ગયા હોવા છતા સાંજ સુધી પોલીસે મને ગોંધી રાખ્યો હોય મારી તબિયત લથડી છે.

આ પણ વાંચોઃ

હિંમતનગર પાલિકાએ લગાવેલા ટ્રાફિક સિંગ્નલો 5 વર્ષથી બંધ, ચાલુ કરવા માંગ | Traffic signal

Gujarat માં આજે 21 જિલ્લામાં ખાબકશે વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી

Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં

Ahmedabad: ચંડોળામાં બીજા તબ્બકાનું દબાણો હટાવવાનું કામ યથાવત, 8 હજારથી વધુ ઘરો તોડી પડાયા

Lion Census: ગુજરાતના સાવજોની સંખ્યા જાહેર, 891 વસ્તી

Vadodara: કોંગ્રેસ નેતાના પુત્રની કરતૂત, દુષ્કર્મ બાદ બળજબરીથી ગર્ભપાત, નર્સ, મામા- મામી સહિત 8 લોકોની સંડોવણી

Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં

Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્રમો

Jamnagar: 20 યુવકોએ હાઈવે પર લગાવી બાઈક રેસ, યુવક ટ્રક સાથે અથડાયો, પળવારમાં મોત

Covid-19:દેશમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને, જાણો કુલ કેસનો આંકડો

Dahod Mgnrega Scam: ભાજપ નેતાઓ બચુ ખાબડના બેટાઓના કૌભાંડ પર ચૂપ કેમ?

Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્ર

મો

tsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

One thought on “Gondal: જામીન પર છુટેલા દિનેશ પાતરની તબિયત લથડી, હોસ્પિટલના બિછાનેથી જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ પર આક્ષેપ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ