ગુજરાતમાં શાંતિપ્રિય સમાજને ખલેલ પહોંચાડવાના ઘટનાક્રમોની પાછળ કઈ મનોવૃત્તિ કામ કરી રહી છે? શું આ તમામ carefully planned છે કે માત્ર અણજાણે બનતી ઘટનાઓ છે? રીના બ્રહ્મભટ્ટ સાથેની આ વિશેષ ચર્ચામાં જાણીએ કે કેવી રીતે સમાજના તણાવને વધુ ઊંડો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને એના અસરકારક પરિબળો શા માટે ગંભીર છે.
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!
BOTAD: બોટાદ જિલ્લાના એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) યાર્ડમાં કપાસ અને અન્ય પાકની ખરીદી દરમિયાન ચાલતી ‘કડદા‘ (અથવા ‘કળદા‘) પ્રથા અંગે હાલમાં તીવ્ર વિવાદ ચાલી રહ્યો છે. આ પ્રથા એવી…









