
કાશ્મીરના શ્રીનગરમાં આવેલા દેવદારના વૃક્ષોની ખાસયિત અંગે ઓલ ઈન્ડિયા રેડિયોના વરિષ્ઠ પત્રકાર ઝફરભાઈ સાથે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના ફાઉન્ડર અને એડિટર મયૂર જાનીએ વાત કરી. તેમણે શ્રીનગરમાં થતાં દેવદારના વૃક્ષો અને તેના લાકડાંની અજાયબી અંગે પ્રકાશ પાડ્યો. અહીં નદી પર આવેલા આખો પુલ દેવદારના વૃક્ષોના લાકડાંમાથી બનાવવામાં આવ્યા છે. તેના વિશે ચર્ચા કરી. વિરષ્ઠ પત્રકાર ઝફરભાઈએ કહ્યું કે દેવદારના વૃક્ષને જવાન થવામાં 150થી વધુ વર્ષ લાગે છે. તે જેટલું પાણીમાં રહે તેટલું બજબૂત બને છે. અહીં પાણીમાં તરતાં ઘરો, બોટ તમામ દેવદારના વૃક્ષોથી બનાવવમાં આવે છે. ત્યારે જાણો દેવદારના વૃક્ષો સાથે કેવી રીતે શ્રીનગર જોડાયેલું છે.? તે જુઓ આ વિડિયોમાં.