મગનું નામ મરી પાડ્યા વિના સાંસદ Mansukh Vasava ના આક્ષેપ, ભાજપ સહિત પાર્ટીના લોકો કૌભાંડમાં સામેલ

Chaitar Vasava VS Mansukh Vasava : નર્મદા જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) યોજના હેઠળ મફત શિક્ષણ મેળવવા માટે બનાવટી આવકના દાખલાઓ બનાવવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં ભાજપનો કાર્યકર એવો દર્પણ પટેલ સરપંચ અને તલાટીના ખોટા સિક્કા બનાવીને આખું કૌભાંડ આચરતો હોવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર મામલે 5 આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલ સહિત પાંચેય આરોપીઓ ફરાર છે.આ ઘટનાએ સ્થાનિક વહીવટ અને શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. ત્યારે આ મામલે હવે ભાજપ સાંસદ મનસુખ વસાવા પણ સામે આવ્યા છે તેમણે આ મામલે પોતાની જ પાર્ટી ભાજપ, કોંગ્રેસ , આપ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.

નર્મદામાં RTE કૌભાંડ મામલે સાંસદ મનસુખ વસાવાના આક્ષેપ

સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પરપ્રહાર કરતા કહ્યું કે, આ કૌભાંડ તો છેલ્લા 3-4 વર્ષથી ચાલતું હતું તો ચૈતર વસાવા આટલા દિવસ સુધી કેમ મૌન રહ્યા ? આ કૌભાંડમા ત્રણેય પાર્ટીના લોકો સામેલ હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે અને વધુમાં તેમણે આ મામલે તપાસ કરવામા આવી રહી છે જેથી વધુ નામ ખુલવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

દૂધમાં ને દહીમાં હાથ રાખવાની વૃત્તિવાળા કોણ ? 

સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર આરોપ લગાવ્યો છે કે, નિરંજન વસાવા મુખ્ય આરોપી દર્પણ પટેલના મિત્ર છે અને તેઓ માત્ર 1 કિલોમીટરના અંતરે રહે છે. જેથી તેમને આ કૌભાંડની જાણ નહીં હોય તેવી શંકા વ્યક્ત કરી હતી.તેમણે કહ્યું કે, આ લોકો દૂધમાં ને દહીમાં હાથ રાખવાની વૃત્તિવાળા છે. બધાના તાર એકબીજા સાથે અડેલા હોવાથી કોઈ બોલતું ન હોવાનું મનસુખ વસાવાએ જણાવ્યું હતું.આ મામલે તેમણે કહ્યું કે, ભાજપના નેતાઓ કે કોંગ્રેસના નેતાઓ આ મામલે કશું બોલતા નથી તેમણે કહ્યું કે તેઓએ જિલ્લા સંકલન મિટિંગમાં આખા કૌભાંડની તપાસની માંગણી કરી હતી.આ કૌભાંડમાં હજુ સુધી કોઈ પકડાયું ન હોવાથી તેમાં પોલીસ પણ કૌભાંડીઓને છાવરતી હોવાના આક્ષેપ કર્યા છે.

મનસુખ વસાવાના આક્ષેપ પર ચૈતર વસાવાના પ્રતિઆક્ષેપ 

મનસુખ વસાવાના આક્ષેપ પર ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પ્રતિઆક્ષેપ કર્યો છે. તેમણે ભાજપના અનેક નેતાઓ આરોપીઓને બચાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેમણે પોલીસ પણ આરોપીને બચવવા માટે ધીમીગતિએ તપાસ કરી રહી હોવાના આક્ષેપ લગાવ્યા છે.

આમ આ કૌભાંડ મામલે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા આમને સામને આવ્યા છે. અને બંન્ને એક બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. પરંતુ અહીં સવાલ તે થાય છે કે મનસુખ વસાવા હાલના સાંસદ છે આટલા મોટા કૌભાંડ વિશે તેમણે જાણ હતી તો તેમણે કેમ કંઈ ન કર્યું ?  સાંસદ થઈને માત્ર તપાસની માંગ કરી રહ્યા છે શું સરકારમાં મનસુખ વસાવાનું કશું નથી ચાલતુું ? માત્ર બોલવાથી અને રજૂઆત કરવાથી શું થાય ? તમારી પાર્ટીની સરકાર છે થતા પણ સાંસદથી કંઈ ઉપજતું કેમ નથી ?

આ પણ વાંચોઃ

પાકિસ્તાનમાં કેવી રીતે ગુપ્ત માહિતી પહોંચતી હતી ? ‘જાસૂસ’ Jyoti Malhotra ની કબૂલાતમાં ચોંકાવનારા ખુલાસા

Chhattisgarh માં સુરક્ષા દળોને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 26 થી વધુ નક્સલીઓ ઠાર

Gondal: જામીન પર છુટેલા દિનેશ પાતરની તબિયત લથડી, હોસ્પિટલના બિછાનેથી જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ પર આક્ષેપ

હિંમતનગર પાલિકાએ લગાવેલા ટ્રાફિક સિંગ્નલો 5 વર્ષથી બંધ, ચાલુ કરવા માંગ | Traffic signal

Gujarat માં આજે 21 જિલ્લામાં ખાબકશે વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી

Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં

Ahmedabad: ચંડોળામાં બીજા તબ્બકાનું દબાણો હટાવવાનું કામ યથાવત, 8 હજારથી વધુ ઘરો તોડી પડાયા

Lion Census: ગુજરાતના સાવજોની સંખ્યા જાહેર, 891 વસ્તી

Vadodara: કોંગ્રેસ નેતાના પુત્રની કરતૂત, દુષ્કર્મ બાદ બળજબરીથી ગર્ભપાત, નર્સ, મામા- મામી સહિત 8 લોકોની સંડોવણી

Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં

Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્રમો

Jamnagar: 20 યુવકોએ હાઈવે પર લગાવી બાઈક રેસ, યુવક ટ્રક સાથે અથડાયો, પળવારમાં મોત

Covid-19:દેશમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને, જાણો કુલ કેસનો આંકડો

Dahod Mgnrega Scam: ભાજપ નેતાઓ બચુ ખાબડના બેટાઓના કૌભાંડ પર ચૂપ કેમ?

Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્ર

મો

tsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

  • Related Posts

    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
    • June 15, 2025

    મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

    Continue reading
    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
    • June 15, 2025

    Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    • June 15, 2025
    • 16 views
    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    • June 15, 2025
    • 17 views
    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    • June 15, 2025
    • 22 views
    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    • June 15, 2025
    • 12 views
    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    • June 15, 2025
    • 31 views
    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

    • June 15, 2025
    • 18 views
    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ