New Delhi: મોદીએ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સી.પી. રાધાકૃષ્ણન કેમ પસંદ કર્યા, જાણો શું છે રણનીતિ

  • India
  • August 19, 2025
  • 0 Comments

New Delhi: ભાજપ હવે દક્ષિણ ભારતમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. એવું લાગી રહ્યું છે. રાધાકૃષ્ણનનું નામ આ કોઈ રણનીતિનો એક મુખ્ય ભાગ હોઈ શકે છે. જેના કારણે ભાજપના રાજકારણમાં નવા રસ્તા ખૂલી શકે છે.

રાધાકૃષ્ણન કેમ બન્યાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર?

એનડીએ નિર્ણય લીધો જેમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આ ઘટના બાદ ભારે રાજકીય ચર્ચાઓ ઊભી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની આ પસંદગી માત્ર નિમણૂક નથી, પરંતુ 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી અને સમગ્ર દક્ષિણ ભારતના રાજકારણ માટે કોઈ નવી યોજના છે.

તમિલનાડુમાં ભાજપને નિર્ણાયક સફળતા નથી

રાધાકૃષ્ણન મૂળ તમિલનાડુના તિરુપુરના છે. જયાં ભાજપ હજી સુધી નિર્ણાયક સફળતા મેળવી શક્યું નથી. તેમને આ પદ પર મૂકીને ભાજપ ત્યાંના લોકોમાં પોતાનો પ્રભાવ સ્થાપવા માંગે છે. અને સંદેશ આપવા માંગે છે કે તેમને આ સમાજને પુરો સહકાર આપ્યો છે. આથી તે પણ સરકારનો સાથ આપે.

રાધાકૃષ્ણન 15 વર્ષની ઉંમરથી (RSS) સાથે છે જોડાયેલા 

આ પણ એક વિચારવા જેવું છે કે ભાજપ હવે RSS પર કંઈક વધારે જ મહેરબાન થઈ રહી છે. ભાજપ હવે RSS સાથે સંબંધ મજબૂત કરવા માંગે છે. આની પાછળ તેનો કોઈ મોટો દાવ હોઈ શકે છે. રાધાકૃષ્ણન 15 વર્ષની ઉંમરથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા છે. તેમના દ્વારા તેમની આ યોજના સફળ થઈ શકે છે.

ઓબીસી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ

તેઓ ઓબીસી સમુદાયના હોવાથી પણ ભાજપને લાભ થઈ શકે છે કેમકે તમિલનાડુના રાજકારણમાં જાતિનું મોટું મહત્વ છે. તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવવાથી આ વર્ગના ઉમેદવારો ભાજપને વોટ આપી જીત અપાવી શકે છે. આ નીતિથી શહેરી, શિક્ષિત મધ્યમ વર્ગ સુધી પહોંચી શકાય છે.

દક્ષિણ ભારતમાં પકડ મજબૂત બનાવવાની તૈયારી

ભાજપ પોતાની યોજનાઓથી દક્ષિણ ભારતમાં પાયો જમાવવા માંગે છે. તે માટે તેમને અનુભવી ઉમેદવારને પસંદ કર્યા છે.રાધાકૃષ્ણન બે વાર લોકસભા સાંસદ રહી ચૂક્યા છે અને હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે. રાજકારણ સાથે તેઓ પહેલેથી જ જોડાયેલા છે. તેમની નિંમણુક પાછળ મુખ્ય કારણ ત્યાંના મતદારોને પોતાની તરફ ખેંચવાનું જ છે.

આ પણ વાંચો 

UP: ભદ્રોહી જિલ્લામાં દર્દનાક ઘટના, ઝડપના દાનવે લીધો માસૂમનો જીવ, માતા ગંભીર

Delhi: દ્વારકા DPS સહિત 3 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ

Navsari: બીલીમોરામાં લોકમેળામાં મોટી દુર્ઘટના, 20 ફૂટની ઊંચાઈથી નીચે પટકાઈ રાઈડ, 10 લોકો ઈજાગ્રસ્ત, ઓપરેટર ગંભીર

India-Pakistan Conflict: શું ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ થશે? અમેરિકાન વિદેશ મંત્રીએ બોલ્યા, દિવસ-રાત નજર રાખવી પડશે

Related Posts

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…
  • October 26, 2025

UP News: ઉત્તર પ્રદેશના ઉન્નાવથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે . અહીં, એક પતિને તેની પત્નીએ માર માર્યો હતો. મારથી પતિ એટલો ઘાયલ થયો કે તેણે 100 ફૂટ ઊંડા…

Continue reading
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ
  • October 26, 2025

UP News: ઉત્તર પ્રદેશના ઝાંસીમાં પોલીસે એક કાકા અને ભત્રીજાની ધરપકડ કરી છે. તેઓ એક અધવચ્ચે થયેલ એન્કાઉન્ટરમાં ઝડપાયા હતા. તેમણે લગભગ 10 દિવસ પહેલા રેલવે કલેક્શનમાંથી ₹69 લાખની ઉચાપત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!