Gujarat Police: પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાતના દરિયા કિનારાઓ પર પોલીસનો સખત પહેરો, માછીમારોને અપાઈ જરુરી સુચનાઓ

Gujarat Police : ઓપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ પાકિસ્તાન (Pakistan) ભારત (India) પર સતત હુમલાઓ કરી રહ્યું છે. જેથી હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયુ છે. તેવામાં ભારત સરકાર પણ દરેક પરિસ્થતિને પહોંચી વળવા માટે એલર્ટ બન્યું છે. ભારત પાકિસ્તાનની દરેક ગતિવિધીઓ પર નજર રાખી રહ્યું છે તેમજ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટેની પણ તૈયારીઓ શરુ કરી દીધી છે તેવામાં સરહદી વિસ્તારોમાં તેમજ દરિયાઈ માર્ગો પર પણ સરકારે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. ત્યારે ગુજરાત સરકાર પણ દરિયાઈ માર્ગો પર સતર્કતા રાખી રહી છે.

ગુજરાતના દરિયા કિનારાઓ પર પોલીસનો પહેરો

મળતી માહિતી મુજબ ભારત- પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને જોતા સરકારે દરિયાઈ પટ્ટી પર કડક સુરક્ષા ગોઠવી દીધી છે તેમજ દરિયા કિનારાઓ ઉપર પોલીસનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આ બધાની વચ્ચે સુરતમાં પણ દરિયા કિનારાઓ પર સુરક્ષાને લઈને પોલીસ એલર્ટ બની છે. શહેરના છેવાડે આવેલા સુંવાલી બીચ પર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેમજ હજીરા પોલીસ દ્વારા દરિયા કિનારે પેટ્રોલિંગ હાથ ધરવામા આવ્યું હતું. આ સાથે સુરતના ઓલપાડ દરિયા કિનારાઓ પર જિલ્લા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

સુરત પોલીસ કમિશનરે સ્થાનિક માછીમારો અને લોકો સાથે કરી બેઠક

સુરત પોલીસ કમિશનરે સ્થાનિક માછીમારો અને જે સ્થાનિક લોકો સાથે એક બેઠક પણ યોજી હતી. જેમાં માછીમારોને જરૂરિયાત ન હોય તો દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.
આ સાથે માછીમારોને સુચના આપવામા આવી છે કે, કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણકારી આપે. આ સાથે પોલીસે સ્થાનિક માછીમારોનું એક whatsapp ગ્રુપ બનાવડાવ્યું છે. જેમાં માછીમારોને દરેક ગતિવિધિ અંગે અપડેટ આપવામા આવી રહી છે.

દ્વારકામાં તંત્ર દ્વારા માછીમારો માટે જાહેરનામું પ્રસિદ્ધ

દ્વારકામાં તંત્ર દ્વારા માછીમારો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં સમુદ્રમાં તેજ પવન સાથે ઊંચા મોજાં ઉછળવાની શક્યતાથી સાવધાની રાખવાની તાકિદ કરાઈ છે.

આ પણ વાંચોઃ

India Pak Conflict: જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSF એ ઘૂસણખોરીના પ્રયાસને બનાવ્યો નિષ્ફળ , 7 આતંકવાદીઓને ઠાર માર્યા

India Pakistan News: ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાને સાથી દેશો પાસેથી આર્થિક મદદની ભીખ માંગી ? પાકિસ્તાને આપ્યો આ જવાબ

India Big Attack On Pakistan:પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ, 30 મિસાઇલો અને 50 થી વધુ ડ્રોન તોડી પાડ્યા

પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india

Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો

Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી

Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?

‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor

 

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ