RAJKOT: સરસ્વતી માતાની મૂર્તિનાં વિસર્જન વખતે કરુણાંતિકા: બે યુવાન ડૂબી જતાં મોત, બાળકે પિતા ગુમાવ્યા

  • Gujarat
  • February 4, 2025
  • 1 Comments

Rajkot: ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે સરસ્વતી માતાની મૂર્તિના વિસર્જન વેળાએ ચેકડેમમાં બે પરપ્રાંતિય શ્રમિકો ડૂબી જતાં તેમના મોત થયા છે. જેથી ખુશીનો માહોલ માતમમાં પલટાયો છે.

 

મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાનાં ગુંદાસસરામાં પરપ્રાંતિય શ્રમિકો દ્વારા વસંતપંચમીએ સુપ્રીમ કાસ્ટ નામની ફેકટરીમાં સરસ્વતી માતાની મૂર્તિનું સ્થાપન કરાયુ હતુ.બાદ ગઈકાલે સાંજે વિસર્જન કરવાનું હોય 12 થી 15 લોકો વાજતે-ગાજતે મૂર્તિ લઈ ગામ નજીકનાં ચેકડેમમાં પધરાવવા પહોંચ્યા હતા.

 

જ્યાં તમામ લોકોએ બધા ડેમનાં પાણીમાં ઉતરી મૂર્તિ વિસર્જન કરી રહ્યા હતા. તે દરમિયાન મૂળ બિહારના અમનકુમાર ગૌતમ રાય (ઉ.23), ગૌરવ સુભાષ માલાહર( ઉ.20)ના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા.

આ પણ વાંચોઃ વાર્ષિક 12 લાખ રૂપિયાની આવક પર INCOME TAXની છૂટથી ભગતરામને શું ફાયદો!

ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયા

 

ઘટનાની  જાણ થતાં ફેકટરીનાં માલિક અને ગામલોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને ગોંડલ ફાયર બ્રિગેડ તથા પોલીસને જાણ કરી હતી.બાદમાં ગુંદાસરા પંહોચેલી ફાયર ટીમે ચેકડેમમાંથી બન્ને યુવાનોનાં મૃતદેહ બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

 

 

6 માસના બાળકે પિતા ગુમાવ્યા

મૃતક યુવાનો પૈકી અમન કુમાર અપરણીત હતો. જ્યારે કુમાર ગૌરવ પરણિત હતો. સંતાનમાં 6 માસનો દિકરો છે. બન્ને યુવાનો મુળ બિહારના હતા અને છ માસથી સુપ્રીમ કાસ્ટ ફેકટરીમાં કામ કરતા હતા. બનાવ અંગે ગોંડલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

 

આ પણ વાંચોઃ Banaskantha: આબુરોડ-પાલનપુર હાઇવે પર ટ્રેલરમાં લાગી આગ, જુઓ વિડિયો

Related Posts

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ
  • June 15, 2025

Pune Bridge Collapsed: મહારાષ્ટ્રના પુણે જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં ઈન્દ્રાયણી નદી પર બનેલા પુલનો અડધો ભાગ તૂટી પડ્યો છે. જ્યારે પુલ તૂટી પડ્યો ત્યારે તેના પર ઘણા…

Continue reading

One thought on “RAJKOT: સરસ્વતી માતાની મૂર્તિનાં વિસર્જન વખતે કરુણાંતિકા: બે યુવાન ડૂબી જતાં મોત, બાળકે પિતા ગુમાવ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 3 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 6 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 12 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 12 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

Manali માં દુ:ખદ અકસ્માત, ઝીપલાઈન તૂટતાં છોકરી 30 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી

  • June 15, 2025
  • 6 views
Manali માં દુ:ખદ અકસ્માત, ઝીપલાઈન તૂટતાં છોકરી 30 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી

Modasa: મહાકાય વડનું વૃક્ષ ધરાશાયી, ઈકો કાર પર વીજપોલ પડ્યો

  • June 15, 2025
  • 23 views
Modasa: મહાકાય વડનું વૃક્ષ ધરાશાયી, ઈકો કાર પર વીજપોલ પડ્યો