
ગુજરાતના પૂર્વ મુખ્યંત્રી અને દિગ્ગજ નેતા શંકસિંહ વાઘેલાએ નવી પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી ત્યારથી તેઓ વધુ ચર્ચામાં આવ્યા છે. તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ નવો પક્ષ બનાવી લેતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાત સહિત દેશના રાજકારણમાં નવો વણાંક લાવવા તૈયારીઓ આદરી છે.
ત્યારે આ જ મામલે ધ ગુજરાત રિપોર્ટ પર શંકસિંહ વાઘેલાએ ગુજરાતની રાજનીતિ અંગે ચર્ચા કરી. સાથે જ અન્ય પાર્ટીઓને આડે હાથ લીધી હતી. ત્યારે તે કેવી ગુજરાતમાં કેવી રાજનીતી કરવા માગે છે તેની ચર્ચા કરી. સાથે જ 84 વર્ષની ઉંમરે શું પરિવર્તન લાવવા માગે છે? અને તે કેવા પ્રકારનું પરિવર્તન લાવવા માંગો છે?, તેમણે ભાજપ-કોંગ્રેસ પર શું આરોપ લગાવ્યો છે. તે અંગે વિસ્તૃતમાં શંકરસિંહ વાઘેલા સાથે ફાઉન્ડર અને એડિટર મયૂર જાની અને સિનિયર જર્નલિસ્ટ રાજેશ ઠાકરે ચર્ચા કરી.
જુઓ આ ખાસ વિડિયો.