UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

UP: મથુરાના પ્રખ્યાત ગૌ રક્ષક સંત ચંદ્રશેખર કે જેઓ ફરસા વાલે બાબા તરીકે જાણીતા હતા તેમનું ૨૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ સવારે એક ટ્રકે અડફેટમાં લેતા તેઓનું મોત થયું ગયું હતું ત્યારબાદ સમર્થકો અને સ્થાનિક લોકોએ ગાય તસ્કરો દ્વારા “હત્યા” ગણાવી ગૌ તસ્કરી કરનારાઓ અને બાબના મોત મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ ઘટના તા.21 માર્ચ શનિવારે સવારે 3:30 થી 4:00 વાગ્યાની વચ્ચે દિલ્હી-આગ્રા હાઇવે પર મથુરાના કોસીકલાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નવીપુર ગામ નજીક બની હતી.

બાબાને માહિતી મળી હતી કે હાઇવે પર એક ટ્રક ગૌ વંશ ભરીને જઈ રહ્યો છે તેઓ પોતાની મોટરસાઇકલ પર એક શંકાસ્પદ કન્ટેનરનો પીછો કર્યો અને ઉભી રખાવી અને પાછળથી આવેલા અન્ય ટ્રકે તેઓને કચડી નાખ્યા.હવે પોલીસે જે રીતે નિવેદન આપ્યું તેમાં પોલીસના જણાવ્યા અનુસાર, તે સમયે ગાઢ ધુમ્મસ હતું. બાબાએ જે નાગાલેન્ડ નોંધણી નંબરવાળા કન્ટેનરને રોક્યું હતું તેમાં સાબુ જેવા ડિટરજન્ટ પદાર્થ હતા.

જ્યારે પાછળથી આવી રહેલા રાજસ્થાન નોંધણી નંબરવાળા ટ્રક (લોખંડના વાયરથી ભરેલા) એ તેમને ટક્કર મારી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ બાબનું મોત થયું.જોકે, ગૌ રક્ષકોનો આરોપ છે કે બાબાની જાણી જોઇને હત્યા કરવામાં આવી છે કારણ કે તેઓ લાંબા સમયથી ગૌ હત્યા વિરુદ્ધ લડતા હતા અને ગૌ વંશ બચાવતા રહયા હતાબાબાના મોત બાદ મોટી સંખ્યામાં સ્થળ ઉપર ઉમટી પડેલા સમર્થકોએ હાઇવે જામ કરી દઈ વાહનોમાં તોડફોડ કરી હતી પોલીસે સ્થિતિ કાબુમાં લેવા ટીયર ગેસ છોડ્યા હતા.આ આખી ઘટના અંગે સ્થાનિક પત્રકાર શિવકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે ભાજપના રાજમાં જ અહીં ગૌ વંશ ભરીને જતા ટ્રકો અંગે અવારનવાર ફરિયાદો ઉઠતી રહી છે અને મથુરા જેવા પવિત્ર સ્થળે પણ ગૌ માતાની તસ્કરી કલંકિત ઘટનાઓ છે પણ બાબાએ આ અંગે પોલીસને જાણ કરવાની જરૂર હતી.મિશ્રાજીએ આ મુદા ઉપર વિસ્તારથી પ્રકાશ પાડ્યો છે જુઓ તે દિવસે ખરેખર શું બન્યું હતું જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

  • June 28, 2026
  • 4 views
Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

  • June 28, 2026
  • 7 views
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 6 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 7 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 9 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

  • June 27, 2026
  • 12 views
Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ