Surat Fire: 1 દિવસ બાદ આગ કાબૂમાં, 500થી વધુ દુકાનો બળી ગઈ, વેપારીઓને કરોડોનું નુકસાન, કોણ જવાબદાર?

  • Gujarat
  • February 27, 2025
  • 2 Comments

Surat Fire 2025: સુરતના શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં બે દિવસથી લાગેલી આગ આજે સવાર સુધી કાબૂમાં આવી ન હતી. જો કે હવે બપોર પછી કાબૂમાં આગ આવી હોવાની માહિતી મળી રહી છે. આ વિકરાળ આગે કોરોડનું નુકસાન પહોંચાડ્યું છે. 500થી વધુ દુકાનો બળીને રાખ થઈ ગઈ છે.  ફાયરની 40 જેટલી ગાડીઓ  આગ ઉપર કાબુ મેળવવા કામે લાગી હતી.

 સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 25 ફેબ્રુઆરીએ આગ લાગી હતી. જેમાં બેઝમેન્ટમાં લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું હતુ. જો કે આ આગ કાબૂમાં લેવામાં આવી હતી. ત્યારે ગઈકાલે 26 ફેબ્રાઆરીએ સવારે ફરી અહીં જ શોર્ટ શર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. જે આજ સવાર સુધી કાબૂમાં આવી ન હતી.

રાતભર લાગી આગ

અહીં રાતભર આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. ત્યારે હવે માહિતી મળી રહી છે. વિવિધ ફાયર વિભાગની ટીમો દ્વારા પાણીનો મારો ચવાલી આગ પર કાબૂ મેળવાયો છે. જેથી સુરતના તંત્રએ હાશકારો અનુભવ્યો છે.

મેયરે શું કહ્યું?

આ ઘટના અંગે મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે. હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે. ત્યારે 24 કલાકથી વધુ સમય સુધી આગ લાગતી રહી. કેમ વહેલા આગ બૂઝાવી ન શક્યા તેવા સવાલો થઈ રહ્યા છે. કારણ કે ફાયર સેફ્ટી માટે બજેટમાં અનેક રુપિયા ફળવાઈ છે. તે ક્યા ગયા. સેફ્ટીના સાધનો ઓછા પડતાં આ આગ વિકરાળ બની હોવાનું લોકો જણાવી રહ્યા છે.

વેપારીઓને ભારે નુકસાન

અહીં માર્કેટમાં આવેલી વિવિધ સમાગ્રી, કપડાં સહિત અનેક ચીજવસ્તુઓની દુકાનો બળીને રાખ થઈ ગઈ છે. જેથી વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

 

આ  પણ વાંચોઃ જામગનર ACBની ટ્રેપમાં ગાંધીનગરમાંથી ASI 2 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયો

આ પણ વાંચોઃ જામીન પર છૂટેલા શખ્સે બસ કંડક્ટરની ઓળખ આપી, પછી બસમાં જ મહિલા પર બળાત્કાર ગુજાર્યો, લોકો શું કરતા હતા? |Pune Rape Case

આ પણ વાચોઃ UN: ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ: કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આધાર પર જીવે છે

 

 

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

One thought on “Surat Fire: 1 દિવસ બાદ આગ કાબૂમાં, 500થી વધુ દુકાનો બળી ગઈ, વેપારીઓને કરોડોનું નુકસાન, કોણ જવાબદાર?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ