SURAT: સતત રત્નકલાકારોના આપઘાત, નાણામંત્રી કનુ દેસાઈ અને સીઆર પાટીલ કેમ ચૂપ? |  jewelers Suicide

 jewelers Suicide: સુરતમાં ઘણા સમયથી રત્નકલાકારો આપઘાત કરી રહ્યા છે. જેનો સીલસીલો સતત વધી રહ્યો છે. ત્યારે વધુ એક રત્નકલાકારે આર્થિક સંકડામણમાં આવી આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. રત્નકલાકરે હીરા વ્યાપારમાં મંદીને કારણે આપઘાત કર્યો છે.

કામરેજના શેખપુર ગામના યુવકે હીરામાં આવેલ મંદીથી આર્થિક સંકડામણમાં આવી ગયો હતો. પરિવારનું ગુજરાન ચલાવવામાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યો હતો. આર્થિક સંડકામણ સામે ઝઝૂમી રહેલા રત્નકલાકારે પંખા સાથે હુંક બાંધી ગળેફાંસો ખાઇ જીવન અંત લાવી દીધી હતો. આપઘાત કરનાર રત્ન કલાકારનું નામ 40 વર્ષીય મનસુખ સૌદરવા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી હતી જેને પગલે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સુરતના રત્નકલાકારોને સરકાર મદદ કેમ કરી રહી નથી. નવસારી 300 વધુ રત્નકલાકારો આંદોલન કરી રહ્યા છે.  ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ કહ્યુ કે  છેલ્લા દોઢ વર્ષમાં 65 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા  છે. તેમ છતાં સરકાર રત્નકલાકરો વેદના સાંભળતી નથી. આજ મદ્દે જુઓ આ વીડિયો.

આ પણ વાંચોઃ ‘તે મારો પતિ હશે…’ યુઝવેન્દ્ર ચહલ સાથે ડેટિંગની અફવાઓ વચ્ચે આર.જે. મહવાશે વીડિયો શેર કર્યો | Yuzvendra Chahal

આ પણ વાંચોઃ ડીસામાં PM મોદીના નામે ફટાકડાનું વેચાણ!, શું ફટાકડા મોદી ફોટાના ઓથા હેઠળ બનતા? | Modi’s Marvel |VIDEO|

આ પણ વાંચોઃ જજ બાદ એન્જિનિયરના ઘરેથી કરોડો રુપિયા ઝડપાયા, નોટો ગણવા મશીનો લાવવા પડ્યા | Engineer Tarini Das

આ પણ વાંચોઃ યશવંત વર્મા પકડાયા બાદ સુપ્રિમના જજોને સંપતિ જાહેર કરવાનો વારો આવ્યો! | Supreme Court Property

Related Posts

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
  • June 13, 2025

દિલીપ પટેલ અમદાવાદ, 13 જૂન 2025 Ahmedabad plane crash second incident: ભારતની આઝાદી બાદ 2020 સુધીમાં વિમાન અકસ્માતમાં 2173 શ્રીમંત મુસાફરોના મોત થયા, જેમાં અમદાવાદમાં 133 મોત આ રીતે થયા…

Continue reading
શું મોદી મેડિકલ માફિયાઓના શરણે કામ કરી રહ્યાં છે? | medical education system corruption
  • June 12, 2025

medical education system corruption : નેતાઓ પ્રજાને ખોટા વચનો આપીને મુર્ખ બનાવે છે. તેમને એવું લાગે છે કે, અત્યારે મોટા મોટા વચનો આપી દીઈએ પછી કોને કામ કરવું છે પ્રજાને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ