
Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક જાહેરાત જેતે સમયે ખૂબજ વાયરલ કરવામાં આવી હતી જેમાં નરેન્દ્રભાઈ મોદી બોલતા સંભળાય છે કે”ભારતના ભાગ્ય વિધાતા મતદાતા ભાઈઓ અને બહેનો,આપ સૌને નરેન્દ્ર મોદીના નમસ્કાર”
બાદમાં તેઓ ઉમેરે છે કે “આપનો વોટ કોઈને માત્ર હરાવવા માટે નહીં પણ ભારતનું ભાગ્ય બદલવા માટે છે,તેઓ ભારતના વિકાસ માટે ‘સેવક’ના રૂપમાં મત માંગી રહ્યા છે” આ મુજબની એડ કરી હતી.આ આખી એડમાં તેઓએ એક “સેવક”ને મત આપવાની અપીલ હતી અને તેઓની અપીલ કામ પણ કરી ગઈ જીતી ગયા.ત્યારબાદ તેઓના જે ખર્ચા સામે આવવા લાગ્યા તે જોતા તે સેવક નહિ પણ કોઈ મહારાજા હોય તેવો માહોલ જામવા માંડ્યો.
12 વર્ષથી રાજા જેવા જંગી ખર્ચ ફકીર સેવક વડાપ્રધાન મોદીનું ભવ્ય પંચવટી ફાર્મ, 10 હજાર કરોડનું સલામતી ખર્ચ વગરે મુદ્દા ચર્ચામાં રહયા છે આ અંગે વિસ્તૃત ચર્ચા કરી રહયા છે સિનિયર પત્રકાર દિલીપભાઈ પટેલ જોવાનું ચૂકશો નહિ. જુઓ વિડીયો
The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?








