Vadodara: ગંભીરા બ્રિજની ઘટનાના પીડિતો અને અસરગ્રસ્તોની ગંભીર સ્થિતિને લઈને સરકાર ગંભીર કેમ નહીં?

Vadodara: 9 જુલાઈના રોજ વડોદરાના પાદરામાં સર્જાયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છે. ત્યારે આ અકસ્માત બાદ દુર્ઘટના સ્થળ પર કેટલાક દિવસથી ટ્રક લટકી રહ્યો હતો. આ ટ્રકનો માલિક ટ્રકને ઉતારવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહયો હતો ત્યારે આખરે 27 દિવસ બાદ બ્રિજ પર લટકતી ટ્રક ને બહાર કઢાઈ હતી.

ટ્રક માલિકની વેદના ના બેંકએ સમજી ના સરકારે

મરીન સ્પેશિયલિસ્ટ ટીમ અને વહીવટી તંત્રની મદદ થી 5 દિવસ સુધી સતત કામગીરી બાદ બલૂન કેપ્સ્યુલ ટેક્નોલોજીથી આ ટ્રકને બહાર કાઢવામાં આવ્યો હતો. ટ્રક માલિકને ટ્રક પર 45 લાખની લોન ચાલે છે. જેના દર મહિને એક લાખનો હપ્તા આવે છે. ત્યારે ટ્રક ચલાવ્યા વગર તે લોનનો હપ્તો કેમનો ભરે તેની ચિંતા તેને સતાવતી હતી.

સાંસદે ટ્રકના હપ્તા માટે પોતાના પગાર આપ્યો

એક તરફ દુર્ઘટનાને કારણે આ ટ્રક લટકી રહી હોવાથી તે હપ્તા ભરી શકે તેમ નહોતો તેથી તેને મદદ માટે બેંકને વિનંતી કરી પરંતુ બેંકમાંથી તેને કોઈ રાહત ન મળી તેમજ આ ટ્રક માલિકને સંવેદનશીલ સરકારે પણ કોઈ મદદ ન કરી, તેને હપ્તો કોઈ પણ કિંમતે ભરવાનો હોવાથી ટ્રક માલિક ચિંતામાં હતો તેવામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ફસાયેલા ટ્રક માલિકની વેદના સમજીને સાંસદ મિતેષભાઈ પટેલ (બકાભાઈ)એ પોતાના પગારમાંથી એક માસનો હપ્તો ટ્રક માલિકની લોન ખાતામાં જમા કરવાનો નિર્ણય લીધો હતો. આમ આખરે સાંસદ તરફથી ટ્રક માલિકને 80000નો ચેક અપાયો હતો.

ગંભીરા બ્રિજની ઘટનાના પીડિતો અને અસરગ્રસ્તોનીગંભીર સ્થિતિને લઈને સરકાર ગંભીર કેમ નહીં? 

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના કારણે ધંધા રોજગાર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને નોકરીએ જવાની તકલીફ પડે છે. ત્યારે સરકાર આ બાબતે ગંભીર કેમ નથી તેવા સવાલો થઈ રહ્યા  છેે.

આ પણ વાંચો: 

Valsad: આશ્રમશાળાઓમાં ભ્રષ્ટાચાર, શિક્ષકો અને વિદ્યાર્થીઓનું શોષણ, યુવરાજસિંહે ખોલી આ નેતાની પોલ

INDIA Alliance Protest: વોટ ચોરી મુદ્દે 300 વિપક્ષી સાંસદોએ કરી કૂચ, પોલીસ સાથે થઈ ઝપાઝપી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત

Ahmedabad: તમારી દુકાન નીચે ધન છે, વિધિ કરવી પડશે, ભૂવીએ વેપારી પાસેથી 67 લાખ પડાવ્યા, જાણો

Jairam Ramesh News: કોંગ્રેસના આરોપો વચ્ચે ચૂંટણી પંચે જયરામ રમેશને પત્ર લખ્યો, વાતચીત માટે બોલાવ્યા

Ahmedabad Plane Crash: અમેરિકન વકીલે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, બચી ગયેલા મુસાફરને પણ મળ્યા, જાણો તેમને શું કહ્યું?

KC Venugopal Air India flight: 5 સાંસદ સહિત 100થી વધુ મુસાફરને લઈ જતા વિમાન સર્જાઈ ખામી, કેસી વેણુગોપાલે શરે કર્યો ભયાનક અનુભવ

Kutch: ‘રામ રાખે તેને કોણ ચાખે’ 100 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલ બાળકનું ગામલોકો દ્વારા દિલધડક રેસ્ક્યું

  • Related Posts

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
    • March 19, 2026

    Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

    Continue reading
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
    • March 19, 2026

    ■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

    • March 19, 2026
    • 3 views
    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    • March 19, 2026
    • 7 views
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

    • March 19, 2026
    • 15 views
    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    • March 19, 2026
    • 4 views
    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

    • March 19, 2026
    • 12 views
    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

    • March 19, 2026
    • 10 views
    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!