
જયશ્રી રામનો નારો સાંપ્રદાયિક નથી તો પછી સાંપ્રદાયિક હિંસા વખતે તેનો ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો છે. જયશ્રી રામ નારા સાથે જોડાયેલા વિવાદને લઈને અમદાવાદની મુસ્લિમ સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનોનું શું કહેવું છે, તે અંગે વિસ્તારપૂર્વક ધ ગુજરાત રિપોર્ટના સીનીયર પત્રકાર આરીફ આલમનો વિસ્તારપૂર્વક અહેવાલ