Ahmedabad: 2 હજાર કરોડના GST કૌભાંડમાં 3 IASની સંડોવણીનો આરોપ, પત્રકાર લાંગાની ધરપકડ

  • Gujarat
  • February 27, 2025
  • 0 Comments

Ahmedabad:  ગુજરાતમાં અનેક મોટા કૌભાંડ ઝડપાઈ રહ્યા છે. ત્યારે હવે રાજ્યના મોટા અધિકારીઓનો 2 હજાર કરોડના GST કૌભાંડ હાથ હોવાનો આરોપ લાગ્યો છે. આ કૌભાંડ બહાર આવતાં જ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ EDના અધિકારીઓએ રૂપિયા 2 હજાર કરોડના GST કૌભાંડમાં કેસમાં પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં અનેક અધિકારીઓ પર તેને આરોપ મૂક્યા છે. મતબલ તેની સાથે તે અધિકારીઓ પણ છે.

ગુજરાત સરકારના IAS અધિકારીઓની સંડોવણી?

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર લાંગાએ પૂછપરછમાં કબૂલ્યું છે કે ગુજરાત સરકારના 3 IAS અધિકારી સહિત 15 અધિકારીઓની આ કૌભાંડમાં સંડોવણી છે. તેમાં ગાંધીનગરમાં ફરજ બજાવતા નાણાં વિભાગના અધિકારીઓ ઉપરાંત GST વિભાગના અધિકારીઓનાં નામ પણ હોવાનું કબૂલ્યું છે.

28 ફેબ્રુઆરી સુધી લાગા કસ્ટડીમાં 

લાંગાને અમદાવાદની મિર્ઝાપુર કોર્ટમાં સ્પેશિયલ PMLAએ જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. જ્યાં કોર્ટે વધુ પૂછપરછ માટે 28 ફેબ્રુઆરી સુધી ED કસ્ટડીની મંજૂર મેળવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેની ધરપકડ તેની સામે દાખલ કરાયેલા અનેક (FIR) સાથે જોડાયેલી નાણાકીય અનિયમિતતાઓના આધારે કરવામાં આવી છે.  લાગાંની પૂછરછમાં અનેક પત્રકારોના નામ પણ ખુલી શકે છે. ED દ્વારા તમામની કોલ ડિટેઇલ મેળવાઈ રહી છે અને બે-ત્રણ દિવસમાં તેમને પણ સમન્સ આપીને જવાબ લેવા માટે બોલાવવામાં આવી શકે છે.

મળતી માહિતી અનુસાર લાંગાએ સહિત અનેક મળિતિયાઓએ  કુલ 200 જેટલી બોગસ કંપનીઓ ખોલવામાં આવી હતી. જેમાં 50 જેટલી કંપનીઓ ગુજરાતમાં રજીસ્ટર થઈ હતી, બાકીની કંપનીઓ દેશભરમાં ફેલાયેલી હતી અને અંદાજે 200 જેટલા બેન્ક એકાઉન્ટમાં કરોડો રૂપિયાની હેરાફેરી થઈ હતી. જે મામલે વિવિધ શહેરમાં ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.

 

આ પણ વાંચોઃ Waqf Bill 2025: કેબિનેટમાં વક્ફ બિલને મંજૂરી, સરકાર બજેટ સત્રના બીજા તબક્કામાં રજૂ કરી શકે

આ પણ વાંચોઃ UN: ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ: કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આધાર પર જીવે છે

આ પણ વાંચોઃ  આજથી ધો. 10-12ની પરિક્ષા શરુ, ગુજરાતના 1661 પરીક્ષા કેન્દ્રો, આટલાં વિદ્યાર્થીઓ આપશે પરિક્ષા?|Gujarat Board Exam 2025

આ પણ વાંચોઃ Anand Land Issu: આંકલાવમાં કરોડોની જમીન રાજકોટ સ્વામિનારાણ ગુરૂકુળને ઓછી કિંમતે આપી દેતાં ગ્રામજનોનો ભારે હોબાળો, જાણો સમગ્ર ઘટના!

 

Related Posts

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
  • June 16, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

Continue reading
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
  • June 16, 2025

Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 4 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 10 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 9 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 21 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 15 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી