જયશ્રી રામનો નારો સાંપ્રદાયિક નથી તો પછી સાંપ્રદાયિક હિંસા વખતે તેનો ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો છે. જયશ્રી રામ નારા સાથે જોડાયેલા વિવાદને લઈને અમદાવાદની મુસ્લિમ સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનોનું શું કહેવું છે, તે અંગે વિસ્તારપૂર્વક ધ ગુજરાત રિપોર્ટના સીનીયર પત્રકાર આરીફ આલમનો વિસ્તારપૂર્વક અહેવાલ
Amit Shah: લોકસભામાં રાહુલની ચેલેન્જ પર અમિત શાહ ગુસ્સે ભરાયા કહ્યુ, ‘મેરી સ્પીચ કા ક્રમ મેં તય કરુંગા! ઔર કોઈ નહિ!!’જુઓ વિશેષ ચર્ચા
Amit Shah: લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન અમિત શાહ અને રાહુલ ગાંધી વચ્ચે જામી પડી હતી જ્યારે રાહુલે વોટ ચોરીની પ્રેસ કોન્ફરન્સ પર ચર્ચાની માંગ કરતા અમિત શાહ અચાનક…






