બધી પાર્ટીના લોકો આવ્યા પણ મોદીજી ના આવ્યા, આ શરમની વાત: Mallikarjun Kharge

  • India
  • April 28, 2025
  • 5 Comments

Mallikarjun Kharge: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં દેશ-વિદેશના નાગરિકો પર થયેલા આતંકીના હુમલાથી દેશમાં ભારે આક્રોશ છે. મોદી સરકાર ઘેરાઈ છે. લોકો મોદી સરકારને પૂછી રહ્યા છે કે ઘટનાસ્થળે એક પણ સુરક્ષાકર્મી કેમ ન હતો? વિપક્ષી પાર્ટી મોદી સામે સવાલો કરી છે. કોંગ્રેસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા છે. તેમના પર ખડગેએ શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે બિહાર ચૂંટણી માટે ભાષણ અપાયું પણ મોદી દિલ્હીમાં સર્વ દળની બેઠકમાં હાજર રહી શક્યા નહીં.

મોદી હુમલાના બીજા દિવસે બિહાર પહોંચ્યા હતા

ઉલ્લેખનયી છે કે પહેલગામ હુમલાના બીજ જ દિવસે મોદી બિહારમાં ભાષણ આપવા પહોંચી ગયા હતા. જ્યા કરોડોના કામનું લોકાર્પણ કરી ભાષણ કર્યું હતુ. ત્યારે આ મુદ્દાને લઈ નરેન્દ્ર મોદીને ખડગેએ ઘેર્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી પર આકરા શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે આપણા દેશનું દુર્ભાગ્ય છે કે વડાપ્રધાન મોદી પહેલગામ આતંકવાદી હુમલા પર યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપી નહીં. ખૂબ જ શરમજનક વાત છે. મોદી બિહારમાં ચૂંટણી ભાષણો આપે છે, પરંતુ દિલ્હીમાં સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપી શકતા નથી. તેઓ મોટી મોટી વાતો કરે છે.

ખડગેએ મોદીની 56ની છાતીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું મોદી કહે છે મારી, 56 ઈંચની છાતી છે, આ છે પેલું છે, ઢીંમકું છે. હું લડીશ, હું ઘરમાં ઘૂસીને તને મારી મારીશ. જો કે આ બધી માત્ર વાતો જ છે.

પહેલગામ હુમલો એક ગંભીર રાષ્ટ્રીય સુરક્ષા સંકટ હતો, જેમાં 26થી 28 લોકો માર્યા ગયા હતા. આવા સમયે વડાપ્રધાનની સર્વપક્ષીય બેઠકમાં હાજરી રાષ્ટ્રીય એકતા અને ગંભીરતા દર્શાવે છે. મોદીની ગેરહાજરીએ વિપક્ષને તેમની પ્રાથમિકતાઓ પર સવાલ ઉઠાવવાનો મોકો આપ્યો, જેમ કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ “શરમજનક” ગણાવીને ટીકા કરી છે.

આ પણ વાંચોઃ

ક્યા છે ચોકીદાર? ‘આતંકીઓ આરામથી મારી જતાં રહ્યા’ | Pahalgam Terror Attack

Water terrorism: સિંધુ સંધિ છતાં કચ્છમાં પાકિસ્તાનનો ત્રાસવાદ અને મોદીનું રાજકારણ

Uttar Pradesh માં દુ:ખદ દુર્ઘટના, માટીની ભેખડ ધસી પડતાં 3 મહિલા, 2 બાળકીના કરુણ મોત, અન્ય ગંભીર

Cow population: ભાજપ રાજમાં ગાયોની વસતી ઘટી, 70 લાખ બળદોનો સંહાર

Ahmedabad: 21 વર્ષના વિલંબ બાદ ગાંધીનગર સચિવાલય સુધી અમદાવાદથી મેટ્રો દોડતી થઈ!

  • Related Posts

    Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ
    • May 5, 2026

    Mamata Banerjee Press Conference: પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણી પ્રક્રિયા પર…

    Continue reading
    Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’
    • May 5, 2026

    Rahul Gandhi on Bengal Election: નવી દિલ્હીથી કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળ અને અસમના ચૂંટણી પરિણામોને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

    • May 5, 2026
    • 2 views
    Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

    Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

    • May 5, 2026
    • 6 views
    Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

    PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

    • May 5, 2026
    • 8 views
    PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

    Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

    • May 5, 2026
    • 10 views
    Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

    Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

    • May 5, 2026
    • 10 views
    Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

    Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

    • May 5, 2026
    • 10 views
    Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા