‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor

  • India
  • May 8, 2025
  • 7 Comments

Reliance uses the name Operation Sindoor: પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં રહેલા આતંકીઓના ખાતમો બોલાવી ‘ઓપરેશન સિંદૂર’ નામ આપ્યું છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનામાં રહેલા આતંકીઓના 9 ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા છે. ખુદ પાકિસ્તાને સ્વીકાર્યું છે કે ભારતના આ હુમલામાં 26ના મોત થયા છે. જો કે તેમાં પુષ્ટી થતી નથી કે આતંકીઓ કેટલા મોતને ભેટ્યા.

જોકે હવે ઓપરેશન સિંદૂર નામ પ્રખ્યાત બનતાં કેટલાંક બિઝનેસમેન આ ઓપરેશનના નામે તેમના ધંધાને આગળ ધપાવવા કમર કસી રહ્યા છે. પોતાના ધંધાને આગળ વધારાવા ઓપરેશન સિંદૂર નું નામ વટાવી ખાવા માગે છે. આ માટે મુકેશ અંબાણી સહિત કેટલાંક બિઝનેસમેન્સે ઓપરેશન સિંદૂરનો ટ્રેડમાર્ક મેળવવા અરજીઓ કરી છે.

મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બુધવારે (7 મે) ટ્રેડમાર્ક રજિસ્ટ્રી ઑફિસમાં અરજી દાખલ કરી હતી. જેમાં ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ શરૂ કરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ને વર્ડ માર્ક તરીકે નોંધણી કરાવવાની માંગ કરવામાં આવી હતી.

કંપનીએ ‘માલ અને સેવાઓ’ માટે વર્ગ 41 હેઠળ આ શબ્દની નોંધણી માંગી છે, જેમાં શિક્ષણ અને મનોરંજન સેવાઓનો સમાવેશ થાય છે.

મુકેશ અંબાણીની માગ સામે વિરોધ

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે “ઓપરેશન સિંદૂર” નામનો ટ્રેડમાર્ક રજિસ્ટર કરાવવા માટે અરજી કરી છે, જેનો હેતુ મનોરંજન સેવાઓ (ફિલ્મો, શો, કોન્સર્ટ, ગેમ્સ, ઓડિયો-વિડિયો કન્ટેન્ટ) અને પ્રકાશન સેવાઓમાં આ નામનો ઉપયોગ કરવાનો છે. આ નિર્ણયને કેટલાક લોકો દ્વારા વિવાદાસ્પદ ગણાવવામાં આવ્યો છે, કારણ કે “ઓપરેશન સિંદૂર” ભારતની સૈન્ય કાર્યવાહીનું નામ છે, અને તેનો વ્યાવસાયિક ઉપયોગ અયોગ્ય માનવામાં આવે છે. જોકે, આ ટ્રેડમાર્ક રિલાયન્સને મનોરંજન ક્ષેત્રમાં આ નામનો વિશિષ્ટ ઉપયોગ કરવાની મંજૂરી આપશે, જે તેમની વ્યૂહરચનાનો ભાગ હોઈ શકે છે.

આ પણ વાંચોઃ

ભારતના 5 પ્લેન તોડી પાડવાના દાવા પર પાકિસ્તાની રક્ષામંત્રી ફસાયા | Khawaja Asif

Katch: બોર્ડર નજીક શંકાસ્પદ ડ્રોન હાઈટેન્શન સાથે અથડતાં વિસ્ફોટ

Harsh Sanghvi: ગુજરાતની ભાજપ સરકાર ખેલાડીઓને નોકરીઓ કેમ આપતી નથી?

Helicopter Crash: ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, 4ના મોત, ખરાબ હવામાન છતાં ઉડાન કેમ ભરી?

પાકિસ્તાનનો LOC પર સતત ગોળીબાર, ભારતના 15 નાગરિકોના મોત, 43ને ઈજાઓ

Operation Sindoor: અમે ફક્ત આતંકીઓના તાલીમ શિબિરોનો નાશ કર્યો: રાજનાથ સિંહ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, પાકિસ્તાનના નામથી મળ્યો મેઇલ | Bomb Blast Threat

 

 

Related Posts

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
  • March 23, 2026

 Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

Continue reading
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!
  • March 22, 2026

Fake Milk: ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેફામ નકલી દૂધ વેચાઈ રહ્યું છે અને દૂધ ડેરીમાં પણ નકલી દૂધ આવી રહ્યું છે પરિણામે દૂધ અને દૂધની બનાવટો નકલી હોય છે તે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 2 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 12 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 10 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 11 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 11 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર