Hathmati Pollution: હિંમતનગર પાલિકા પોતે હાથમતી નદીમાં મળયુક્ત પાણી છોડે છે: વિપક્ષ

Hathmati River Pollution: હિંમતનગરની હાથમદીની સ્વચ્છતાને લઈ લોકોએ અવાજ ઉઠાવ્યો છે. વિપક્ષ આક્ષેપ કરી રહ્યા છે કે ભાજપા શાસિત હિંમતનગર નગરપાકિકાના ભૂગર્ભ ગટર વિભાગ દ્વારા જ મળયુક્ત પાણી છોડવામાં આવે છે. આક્ષેપ છે કે હિંમતનગર પાલિકા દ્વારા જ ગંદુ પાણી છોડવામાં આવે છે. વારંવાર મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા છતાં આ નદીમાં છોડતાં ગંદા પાણીનો નિકાલ આવતો નથી.

સ્થાનિકો અને વિપક્ષોનો આક્ષેપ છે કે પાલિકા ગંદકી ન કરવા સૂચનો આપી પોતે જ ગટરનું ગંદુ પાણી છોડી રહી છે. હિંમતનગરમાં આવેલ હાથમતી નદીમાં ગંદકીને કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. અહીંયા પાલિકા દ્વારા એક તરફ ગંદકી ન ફેલાવવા સૂચના આપવામાં આવે છે. જોકે બીજી તરફ પાલિકા પોતે જ નદીમાં ગટરનું પાણી છોડી રહી છે. જેથી આ મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.

નદીઓમાં ગંદકી નહીં ફેલાવવા માટે જે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે એ જ તંત્ર ગટર જ આખે આખી નદીમાં છોડી મૂકે તો હવે એના કાન કોણ આમળે? આ સ્થિતિ છે સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર શહેરની જ્યાં હાથમતી નદીમાં ખુદ પાલિકા તંત્ર જ ગંદકી ફેલાવી રહ્યું છે, ને પોતે જ ગંદકી નહીં ફેલાવવાની સૂચના અને અપીલ નદી કાંઠે કરી રહ્યું છે.

શહેરમાંથી પસાર થતી હાથમતી નદી ગંદકીથી દુર્ગંધ મારી રહી છે. આસપાસના વિસ્તારમાં જેને લઈ સતત દુર્ગંધની પરેશાની સર્જાઈ રહી છે તો બીજી તરફ અનેક વાર સરકારી તંત્ર સિંચાઈ વિભાગ અને પાલિકા વચ્ચે નોટિસના કાગળિયાંઓનો પણ ખેલ ચાલતો રહે છે અને ગંદકી અટકવાનું નામ નથી લેતી. આ દરમિયાન હવે સ્થાનિક નાગરીકે સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે.

 સૂચના બોર્ડ લગાવી પાલિકા પોતે ગંદકી ફેલાવે છે

આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા હાથમતી નદીમાં ગંદકી નહીં ફેલાવવા માટે સૂચનાઓ લખવામાં આવે છે, લાખ્ખોના ખર્ચે બોર્ડ પણ લગાડવામાં આવે છે, જો કે નદી કાંઠે લગાવેલા આવા સૂચન બોર્ડ શોભાના ગાંઠિયા છે, ત્યાં જ વળી આ પાલિકા તંત્ર દ્વારા જ શહેરની ગટરના પાણીને નદીમાં છોડી રહ્યું છે.  ઉપરાંત નદીમાં ઠેર ઠેર ઝારી ઝાંખરા ઉગી નિકળ્યા છે માત્ર નદીમાં લીલ અમે ઝારી ઝાંખરા જ દેખાઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ કચરો પણ દુર કરવો જોઈએ તેવી પણ માંગ ઉઠી છે નોંધનીય છે કે વિપક્ષે પણ આ મામલે વિરોધ કર્યો છે.

મંદિરો નજીક પણ ગંદકી

હાથમતી નદીમાં શહેરી જનો અનેક તહેવારો ઉજવવા સાથે નદી કાંઠે ઝરણેશ્વર અને ભોલેશ્વર જેવા પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. આ મંદિરો નજીક પણ ગંદકી ફેલાવવાને લઈ શ્રદ્ધાળુઓમાં પણ નદીની ગંદકીને લઈ રોષ વર્તાઈ રહ્યો છે હવે તો અમદાવાદની સાબરમતીની જેમ ક્યારે અહીં સફાઈ થશે તે પણ એક સવાલ ઉભો થયો છે.

આ પણ વાંચોઃ

PM મોદીની પ્રશંસા ન કરવાનું પરિણામ, રાહુલને આસિફ મુનિર સાથે સરખાવ્યા | Amit Malviya

ચૈતર વસાવાએ GPSC ના ચેરમેન હસમુખ પટેલને હટાવવાની માગ કેમ કરી?

Ahmedabad: ચંડોળામાં ફરી AMCની લાલ આંખ, હજ્જારો ઘરો પાડ્યા, લોકો બેઘર

Ahmedabad: ધંધૂકામાંથી પાણીની બોટલની આડમાં દારુનો વેપલો પોલીસે પકડ્યો

Shilpa Shirodkar: અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ, આ મોટી ફિલ્મો કર્યું છે કામ?

‘ભારત ધર્મશાળા નથી, અમે પોતે 140 કરોડ લોકો છીએ’, Supreme Court એ આવું કેમ કહ્યું?

Vadodara: 1 કરોડથી વધુની છેતરપીંડી આચરનાર નાઇઝીરીયન મુંબઈથી ઝડપાયો

Vadodara: આશિષ જોશીના પત્નીનું કલેક્ટર સમક્ષ સોગદનામું, સરકારે દ્વેષ ભાવની ખોટી કાર્યવાહી કરી

બલુચિસ્તાનમાં ભયાનક બોમ્બ વિસ્ફોટ, 4 લોકોના મોત, 20 ઘાયલ | Balochistan

Gujarat: વૈજ્ઞાાનિક મધુકાંત પટેલે ‘સ્માર્ટ મધપૂડા’ વિકસાવ્યા, AIનો ઉપયોગ કેવી રીતે થાય? | Bee farming

 

Related Posts

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ
  • May 5, 2026

PGVCL GM RTGS Fraud: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાયબર ગુનેગારોની હિંમત હવે સાતમા આસમાને પહોંચી હોય તેમ જણાય છે. અત્યાર સુધી સામાન્ય લોકોના બેંક ખાતા સાફ કરનારા ઠગબાજોએ હવે ઉચ્ચ સરકારી…

Continue reading
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત
  • May 5, 2026

Mahisagar River Drowning Incident: ગુજરાતમાં ઉનાળો આકરો બનતા જ લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી, ડેમ અને તળાવો તરફ વળી રહ્યા છે, પરંતુ આ આનંદ ક્યારેક માતમમાં ફેરવાઈ જાય છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 4 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 7 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 9 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 11 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 13 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 11 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત