Bhavnagar: ધોલેરા-ભાવનગર હાઈવે પર ગંભીર અકસ્માત, એક જ પરિવારના 3 સહિત 4નાં મૃત્યું

Bhavnagar: ધોલેરા-ભાવનગર હાઈવે પર ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક જ પરિવારના 3 લોકોએ જીવ ગૂમાવ્યા છે. આ સાથે અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ ધોલેરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ધોલેરા-ભાવનગર હાઈવે પર ગંભીર અકસ્માત

મળતી માહિતી મુજબ ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક આજે હ્યુન્ડાઈ વરના અને મારૂતિ એસ-ક્રોસ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે,ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા જ્યારે એક એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો આ દરમિયાન તેણે દમ તોડ્યો હતો. આ અકસ્માતમાં બંને વાહનો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા હતા.

13 દિવસમાં કુલ 9 લોકોએ ગુમાવ્યા જીવ

નોંધનીયછે કે આ માર્ગ પર વારંવાર થતા અકસ્માતોની ઘટના બને છે. ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા પાસે 13 દિવસમાં કુલ 9 લોકોના મોત અકસ્માતમાં મૃત્યું થયા છે. તેનું કારણ તે છે કે, ધોલેરા ભાવનગર હાઇવે માર્ગનું કામ ચાલી રહ્યું છે ત્યારે ધીમીગતિએ ચાલતા આ કામ ને કારણે ઘણા સમયથી આ માર્ગ પર વારંવાર ગંભીર અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે વારંવાર અકસ્માતમાં લોકો મૃત્યું પામે છે છતા પણ તંત્રને જાણે કોઈ ચિંતા જ ન હોય તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો:

Snake Scam in MP: સાપના ડંખથી એક વ્યક્તિનું 38 વખત મૃત્યુ, દરેક વખતે સરકાર પાસેથી 4 લાખ રૂપિયાનું વળતર

Boycott of Pak name in India: મીઠાઈઓના નામમાંથી ‘પાક’ શબ્દ હટાવાયો, શું પહેલગામનો બદલો લેવાઈ ગયો?

લાલુ પ્રસાદ યાદવે Tej Pratap Yadav ને પાર્ટી અને પરિવારમાંથી તગેડી મુક્યા, જાણો શું છે મોટુ કારણ?

India Economy: જાપાનને પાછળ છોડી વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું ભારત: નીતિ આયોગના સીઈઓ સુબ્રમણ્યમ

Praful Vasava ને કેવડીયા બચાવો આંદોલનથી દૂર કરવાનું ષડયંત્ર, Chaitar Vasava ને કેમ વાંધો પડ્યો ?

Boycott of Pak name in India: મીઠાઈઓના નામમાંથી ‘પાક’ શબ્દ હટાવાયો, શું પહેલગામનો બદલો લેવાઈ ગયો?

Snake Scam in MP: સાપના ડંખથી એક વ્યક્તિનું 38 વખત મૃત્યુ, દરેક વખતે સરકાર પાસેથી 4 લાખ રૂપિયાનું વળતર

Taj Mahal ને RDX થી ઉડાવી દેવાની ધમકી, પોલીસ એક્શન મોડમાં

India Economy: જાપાનને પાછળ છોડી વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું ભારત: નીતિ આયોગના સીઈઓ સુબ્રમણ્યમ

Gujarat માં આજે ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા ?

Vadodara: નશામાં ટલ્લી PSI એ 3 વાહનને લીધા અડફેટે, કારમાંથી મળી દારૂની બોટલો

Kadi અને Visavadar બેઠકની પેટાચૂંટણીની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે મતદાન

પૂર્વ CM મોદીના પહેલા મંત્રી મંડળના નેતાઓ ખતમ થયાં કે કરી દેવાયાં?। કાલચક્ર ભાગ 3 | KAAL CHAKRA

Related Posts

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
  • June 16, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

Continue reading
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
  • June 16, 2025

Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 8 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 14 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 11 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 25 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 19 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી