Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

  • India
  • August 7, 2025
  • 0 Comments

Jammu-Kashmir: જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં આજે એક મોટો અકસ્માત થયો છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)થી ભરેલું એક બંકર વાહન ખીણમાં પડી ગયુ. આ અકસ્માતમાં ત્રણ સૈનિકોના મોત થયા છે. ઘણા સૈનિકો ઘાયલ થયા છે. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

મળતી માહિતી મુજબ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની 187મી બટાલિયનની વાહન ઉધમપુર જિલ્લાના કડવાથી બસંત ગઢ જતી વખતે 200 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયુ. આ અકસ્માતમાં ત્રણ જવાનોના મોત થયા. જ્યારે 15 જવાનો ઘાયલ થયા. બસમાં કુલ 18 જવાનો હતા. ઘાયલોને એરલિફ્ટ કરીને ઉધમપુરની લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ અકસ્માત આજે સવારે લગભગ 10:30 વાગ્યે થયો.

મંત્રી જિતેન્દ્ર સિંહે શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ટ્વીટ કરીને જણાવ્યું કે ઉધમપુરના કંડવા-બસંતગઢ વિસ્તારમાં CRPF વાહન અકસ્માતગ્રસ્ત થયું. આ અકસ્માતમાં કેટલાક સૈનિકોના બલિદાનના સમાચાર સાંભળીને મને દુઃખ થયું છે. વાહનમાં ઘણા બહાદુર CRPF સૈનિકો મુસાફરી કરી રહ્યા હતા. મેં હમણાં જ DC સલોની રાય સાથે વાત કરી છે, જેઓ પરિસ્થિતિનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કરી રહ્યા છે અને મને માહિતી આપી રહ્યા છે. બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકો સ્વેચ્છાએ મદદ માટે આગળ આવ્યા છે. શક્ય તેટલી દરેક મદદ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

SURAT: સુરતના યુવા એન્જિનિયર્સે બનાવી AI સંચાલિત બાઇક, ખાસિયતો જાણી દંગ રહી જશો!

UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

India Pak Conflict: જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSF એ ઘૂસણખોરીના પ્રયાસને બનાવ્યો નિષ્ફળ , 7 આતંકવાદીઓને ઠાર માર્યા

Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

 

Related Posts

Modi-Sukhbir Badal Meeting: પંજાબમાં ફરી BJP-SAD ગઠબંધન? મોદી-સુખબીર બાદલની મુલાકાતે વધારી અટકળો
  • August 8, 2026

Modi-Sukhbir Badal Meeting: પંજાબની રાજનીતિમાં ફરી એકવાર શિરોમણી અકાલી દળ (SAD) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે સંભવિત ગઠબંધનની ચર્ચાએ જોર પકડ્યું છે. શુક્રવારે શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ…

Continue reading
Jharkhand Students Protest: જંતર-મંતર પછી ઝારખંડમાં વિદ્યાર્થીઓનો બળવો, બંને આંદોલનોમાં શું છે સૌથી મોટો ફરક?
  • August 8, 2026

Jharkhand Students Protest: ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ, પેપર લીક અને ભરતી પ્રક્રિયાની પારદર્શિતાને લઈને વિદ્યાર્થીઓ અને ઉમેદવારોનું આંદોલન સતત વિસ્તરી રહ્યું છે. 29 જુલાઈથી રાંચીના જયપાલ સિંહ મુંડા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi-Sukhbir Badal Meeting: પંજાબમાં ફરી BJP-SAD ગઠબંધન? મોદી-સુખબીર બાદલની મુલાકાતે વધારી અટકળો

  • August 8, 2026
  • 0 views
Modi-Sukhbir Badal Meeting: પંજાબમાં ફરી BJP-SAD ગઠબંધન? મોદી-સુખબીર બાદલની મુલાકાતે વધારી અટકળો

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ

  • August 8, 2026
  • 3 views
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ

Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે

  • August 8, 2026
  • 4 views
Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે

Jharkhand Students Protest: જંતર-મંતર પછી ઝારખંડમાં વિદ્યાર્થીઓનો બળવો, બંને આંદોલનોમાં શું છે સૌથી મોટો ફરક?

  • August 8, 2026
  • 6 views
Jharkhand Students Protest: જંતર-મંતર પછી ઝારખંડમાં વિદ્યાર્થીઓનો બળવો, બંને આંદોલનોમાં શું છે સૌથી મોટો ફરક?

Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

  • August 7, 2026
  • 4 views
Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

  • August 7, 2026
  • 4 views
Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો