દેશના વિદ્યાર્થીઓ મરી રહ્યા છે: પ્રતિદિવસ 24 કલાકમાં 28 વિદ્યાર્થીઓ કરી લે છે આત્મહત્યા

  • India
  • February 15, 2025
  • 0 Comments
  • દેશના વિદ્યાર્થીઓ મરી રહ્યા છે: પ્રતિકલાકે 2 તો 24 કલાકમાં 28 વિદ્યાર્થીઓ કરી લે છે આત્મહત્યા

દેશમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાને લઈને કોંગ્રેસની પાંખ એનએસયૂઆઈના પ્રભારી અને જેએનયૂ ફોર્મલ વિદ્યાર્થી કનૈયા કુમારનો કોંગ્રેસે એક વીડિયો એક્સ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં દેશમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી આત્મહત્યાને લઈને જાણકારી આપવાની સાથે વર્તમાન કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કર્યા છે.

કનૈયા કુમારના વીડિયો સાથે કોંગ્રેસે એક્સ પર લખ્યું છે કે, જેવી રીતે ખેડૂતોની આત્મહત્યા પાછળ સિસ્ટમ જવાબદાર છે, તેવી જ રીતે વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ પણ સિસ્ટમ જ જવાબદાર છે. આ સિસ્ટમ વિદ્યાર્થીઓને પ્રેશર કૂકર બનાવી રહી છે અને તેમને રોજ સ્વપ્ના વહેંચવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસે મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર ચર્ચા ના કરવાને લઈને પોતાની ટ્વિટમાં જણાવ્યું છે કે, સીટ કેટલી છે, પારદર્શક રીતે પરીક્ષા કેવી રીતે યોજાશે, રોજગારના અવસર કેટલા ઉભા થશે, સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવતી નથી.

કોંગ્રેસે મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે કે, દેશમાં રોજગાર આપવાના નામે માત્ર કોચિંગ સંસ્થાઓ બનાવવામાં આવી રહી છે, જે માતા-પિતા પાસેથી મસમોટી ફિ વસૂલી રહી છે.

કૈનાયા કુમારે પોતાના નિવેદનમાં કહ્યું કે, દિલ્હીમાં બેસમેન્ટમાં વિદ્યાર્થીની મોત થઈ ગઈ હતી. વધુમાં તેમણે કહ્યું કે, ભારતમાં એક સંસ્કૃતિ છે કે ગામડામાં કોઈનું મોત થઈ જાય તો કોઈના પણ ઘરમાં જમવાનું બનતું નથી. સામેથી કોઈ ડેડ બોડી જઈ રહી હોય તો તેની નાત-જાત પૂછ્યા વગર લોકો તેની આત્મની શાંતિ માટે પ્રાર્થના કરીને નમસ્કાર કરવાનું ચૂકતા નથી.

આપણે કેટલા અસંવેદનશીલ બની ગયા છે કે, વ્યવસ્થાએ આપણને એટલા અંસવેદનશીલ બનાવી દીધા છે કે, દર કલાકે આપણા બે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યાં છે એટલે કે માત્ર ચોવીસ કલાકમાં 28 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યાં છે. સ્થિતિ એવી બની ગઈ છે કે, ખેડૂત આત્મહત્યા કરતાં યુવાઓની આત્મહત્યા વધી ગઈ છે.

જેવી રીતે ખેડૂતોની આત્મહત્યા પાછળ સિસ્ટમ જવાબદાર છે તેવી જ રીતે વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ પણ સિસ્ટમ જવાબદાર છે.આ સિસ્ટમ જે વિદ્યાર્થીને મારી રહ્યું છે, એક પ્રેશર કૂકર બનાવી રહ્યું છે, તે સિસ્ટમ એવી રીતે બની રહી છે કે એક તરફ રોજ સ્વપ્ના વહેંચવામાં આવશે, પાંચ ટ્રિલિયનની ઈકોનોમી થઈ ગઈ છે, કોઈ એક વ્યક્તિનું ઉદાહરણ લાવીને તે બતાવવામાં આવશે કે, આનું પેકેજ એક કરોડ રૂપિયાનું છે, અને દરેક વિદ્યાર્થીને પ્રેશર આપવામાં આવશે કે તમે પણ એક કરોડ રૂપિયાનું પેકેજ પ્રાપ્ત કરો. કેવી રીતે પ્રાપ્ત કરશે… સીટ કેટલી છે, પરીક્ષા કેટલી પારદર્શક રીતે લેવાઈ રહી છે, રોજગારના અવસર કેવા છે તેના પર કોઈ જ ચર્ચા કરવામાં આવતી નથી.

આ પણ વાંચો- 6 લાખ રોકડા, વિદેશી દારૂ, 5 લક્ઝરી કાર; હરિયાણામાં ભાજપ નેતાના ઘરે EDનો દરોડો 17 કલાક ચાલ્યો

  • Related Posts

    Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?
    • August 4, 2026

    Bankipur By Election 2026: બિહારની બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ રાજ્યની રાજનીતિમાં મહત્વપૂર્ણ વળાંક તરીકે જોવામાં આવી રહ્યું છે. જન સુરાજ પાર્ટી (જેએસપી)ના સ્થાપક પ્રશાંત કિશોરે ભાજપના મજબૂત ગઢ તરીકે ઓળખાતી…

    Continue reading
    Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે
    • August 4, 2026

    Brij Bhushan verdict: દિલ્હીની એક અદાલતે ભારતીય કુશ્તિ મહાસંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના પૂર્વ સાંસદ બૃજભૂષણ શરણ સિંહને છ મહિલા પહેલવાનો દ્વારા નોંધાયેલા યૌન ઉત્પીડનના કેસમાં નિર્દોષ જાહેર કર્યા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

    • August 4, 2026
    • 6 views
    Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

    Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

    • August 4, 2026
    • 5 views
    Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

    Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

    • August 4, 2026
    • 7 views
    Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

    Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

    • August 4, 2026
    • 9 views
    Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

    Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

    • August 4, 2026
    • 7 views
    Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

    Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

    • August 4, 2026
    • 10 views
    Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ