Ahmedabad: અમદાવાદમાં કારચાલકે પોલીસકર્મીઓને કચડી નાખાવાનો પ્રયાસ કર્યો

  • Gujarat
  • March 19, 2025
  • 0 Comments

Ahmedabad: અમદાવાદમાં લૂખ્ખા તત્વોનો આતંક મચ્યો હોય તેવી વારંવાર ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જો કે હવે પોલીસે લૂખ્ખા તત્વોની શાન ઠેકાણે લાવવા કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ વચ્ચે વધુ એક વીડિયો લૂખ્ખાગીરીનો સામે આવ્યો છે. ગઈકાલે 18 માર્ચે શહેરના દિલ્હી દરવાજા અને લાલ દરવાજા વિસ્તારમાં થારના ચાલકે બેફામ સ્પીડે કાર ચલાવી અનેક વાહનોને અડફેટે લીધાં હતા પોલીસકર્મીઓએ રોકવાનો પ્રયાસ કર્યો તો તેના પર થાર ચડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે હાલ આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગઈકાલે અમદાવાદના દિલ્હી દરવાજા અને લાલ દરવાજા વિસ્તારમાં થાર ગાડીના ડ્રાઈવરે કેટલીક ગાડીઓને અડફેટે લીધી હતી. ત્યાર બાદ પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેણે પોલીસકર્મીઓ પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે.

કારના નંબરના આધારે તપાસ કરતા કાર બનાસકાંઠાના ડીસાના કિશોરકુમાર પ્રજાપતિની હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસે કારમાલિકનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે કારમાલિકે મેમનગરમાં રહેતા શુભમ ગુપ્તાને કાર રેન્ટ કરાર કરીને આપી હતી. પોલીસ જ્યારે શુભમ ગુપ્તાના ઘરે પહોંચી ત્યારે શુભમે જણાવ્યું હતું કે, તેની કાર તેના મિત્ર ક્રીસ સરાઈને આપી હતી. પોલીસે આરોપી ક્રિશ સરાઈ(તપોવન સર્કલ)ની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ Anand: આણંદમાં બેદરકારી દાખવતી 3 રેસ્ટોરન્ટ્સ સીલ, બહારનું ખાતા પહેલા ચેતજો

આ પણ વાંચોઃ સુનિતા વિલિયમ્સ સહિત 4 અવકશાયાત્રી ધરતી પર સુરક્ષિત ઉતર્યા | Sunita Williams Return

આ પણ વાંચોઃ ચીન AIથી દુનિયાને ચોંકાવી રહ્યું છે ત્યારે ભારત મંદિર-મસ્જિદમાં ફસાયું છે

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ