PM Modi: મોદી હવે શિવભક્ત બન્યા, કહ્યું બધુ ઝેર પી જાઉં છું

  • India
  • September 14, 2025
  • 0 Comments

PM Modi:  આજે ભારત-પાકિસ્તાનની મેચ છે. બીજી તરફ આસામમાં પહોંચેલા મોદીએ ઓપરેશન સિંદૂરને સફળ ગણાવ્યું છે. જો કે લોકો મોદી અને ક્રિકેટ મેચની ભારે ટીકા કરી રહ્યા છે. 26 ભારતીયોના જીવ લેનાર પાકિસ્તાની આતંકીઓ હજુ સુધી પકડાયા નથી. છતાં દુશ્મન દેશ પાકિસ્તાન સાથે આજે ભારત મેચ રમાવા જઈ રહ્યું છે. બીજી તરફ મોદી ઓપરેશન સિંદૂરની સફળતાંના ગાણા ગાઈ રહ્યા છે. જે દેશ માટે દુર્ભાગ્યની વાત છે. 26 મૃતકોના પરિવારજનો મોદી અને ક્રિકેટ મેચની ભારે ટીકા કરી રહ્યા છે.

મોદી આસામની બે દિવસની મુલાકાતે છે. મોદીએ દરાંગ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, જીએનએમ સ્કૂલ અને બીએસસી નર્સિંગ કોલેજનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. જ્યાં તેમણે હું ભગવાન શિવનો ભક્ત છું,  હું બધું ઝેર પી જાઉં છું. જો કે મોદીએ આવુ કરવું અશક્ય છે. કોઈ શીવભક્ત બને તો થોડી ઝેર પીવે. પણ લોકોને અવળા માર્ગે દોરવા માટે મોદી કંઈ પણ બોલે છે. કારણ કે માણસ જાતને ઝેર પીવું આત્મઘાતી પગલું છે. જેમાં મોત પણ થઈ શકે છે.

મોદી પોતાના અને માતાના સતત અપમાનની ચાંદર ઓઢીને ફરી રહ્યા છે. જ્યા જાય ત્યા અપમાનને આગળ ધરે છે. મોદીએ કોઈની પત્નનીને 50 કરોડની ગર્લફ્રેન્ડ, સોનિયા ગાંધીને કોંગ્રેસની વિધવા કહેલું અપમાન કરેલું યાદ આવતું નથી.

‘140 કરોડ દેશવાસીઓ મારા રિમોટ કંટ્રોલ’

મોદીએ લોકોને પોતાના તરફ ખેંચવા કહ્યું મારા માટે મારા લોકો જ ભગવાન છે. જો મારા ભગવાન પાસે ગયા પછી મારા આત્માનો અવાજ નીકળશે નહીં, તો બીજે ક્યાંથી નીકળશે, તેઓ મારા માલિક છે, તેઓ પૂજાને લાયક છે, 140 કરોડ દેશવાસીઓ મારા રિમોટ કંટ્રોલ છે.

ઓતંકીઓેને શોધી ના શકનાર મોદીએ દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળ્યો

26 નાગરિકોના જીવ લેનાર આતંકીઓને મોદી સરકાર હજુ શોધી શકી નથી. ત્યારે પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસ પર આરોપ લગાવતાં કહ્યુંકોંગ્રેસ ઘુસણખોરો અને રાષ્ટ્રવિરોધી તાકાતોને સંરક્ષણ આપે છે. ભારતીય સેનાને ટેકો આપવાને બદલે, કોંગ્રેસ પાકિસ્તાન દ્વારા પોષાયેલા આતંકવાદીઓને ટેકો આપે છે. હું ગર્વથી પડકાર સ્વીકારું છું, ઘુસણખોરોનું રક્ષણ કરનારાઓને ભોગવવું પડશે, આ દેશ તેમને માફ નહીં કરે, આપણે આસામના વારસાને બચાવવા માટે સાથે મળીને કામ કરવું પડશે.

અસદુદ્દીન ઓવૈસી ભારત-પાકિસ્તાન મેચને લઈ રોષ વ્યક્ત કર્યો

આજે રમાનારી એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ક્રિકેટ મેચ અંગે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આ અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, હું આસામ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીઓને પૂછવા માંગુ છું કે, શું તમારામાં પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનું બંધ કરવાની તાકાત નથી? આ એ જ પાકિસ્તાન છે, જેણે પહલગામમાં આપણા 26 નિર્દોષ લોકોને તેમનો ધર્મ પૂછીને ગોળી મારી દીધી હતી.

આ પણ વાંચો:

અમદાવાદમાં વધુ એક હત્યાને અંજામ, બિલ્ડરનો કારમાંથી મૃતદેહ મળ્યો | Ahmedabad Crime  

Ahmedabad: શું અમદાવાદના ગુંડાઓને પોલીસનો ડર જ રહ્યો નથી!, પોલીસ સ્ટેશન નજીક વધુ એક યુવકને પતાવી દીધો

અમદાવાદમાં 15 વર્ષ પહેલા થયેલી હત્યાના કેસનો ચૂકાદો; 10 આરોપીઓને આજીવન કેદ

Gujarat: અમદાવાદમાં થયેલી વિદ્યાર્થીની હત્યાના પડઘા ભાવનગર સુધી, લોકોએ કાઢી રેલી, કલેકટરને આવેદનપત્ર

Kheda: ઘરમાં સૂઈ રહેલી બાળકીને રાત્રે સાપે ડંખ માર્યો, સવારે હોસ્પિટલમાં લઈ ગયા પણ ના બચ્યો જીવ

 

Related Posts

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
  • March 23, 2026

 Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

Continue reading
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!
  • March 22, 2026

Fake Milk: ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેફામ નકલી દૂધ વેચાઈ રહ્યું છે અને દૂધ ડેરીમાં પણ નકલી દૂધ આવી રહ્યું છે પરિણામે દૂધ અને દૂધની બનાવટો નકલી હોય છે તે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 4 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 16 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 12 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 12 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 12 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર