Bhavnagar: મોદીને અધૂરી વચનોની યાદ અપાવવા કોંગ્રેસે કર્યું “લોલીપોપ વિરોધ પ્રદર્શન”, આગેવાનોની અટકાયત

  • Gujarat
  • September 20, 2025
  • 0 Comments

Bhavnagar: અત્યારે ભાજપમાં નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જ્યારે પણ દેશના વડાપ્રધાન કે, મુખ્યમંત્રી કોઈ જગ્યાએ જવાના હોય તો તે પહેલા જે લોકો વિરોધ કરી શકે એવા હોય તો તેમને નજર કેદ કરવામાં આવે છે કે, પછી તેમની અટકાયત કરવામા આવે છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવ્યા છે જેથી ગત રાત્રીથી કોંગ્રેસ અને આપના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

કોંગ્રેસ કર્યું “લોલીપોપ વિરોધ પ્રદર્શન”

આ મામલે ગુજરાત કોંગ્રેસે અને આપ પાર્ટીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જાણકારી આપી છે તેમને જણાવ્યું છે કે, ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સમયે અડધી રાત્રે જ શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ સહિત અનેક આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. પરંતુ અટકાયતો છતાં કોંગ્રેસ કાર્યકરોના જુસ્સા અને જોમમાં કોઈ ઘટાડો આવ્યો નથી.

કોંગ્રેસ કાર્યકરોએ મોદી પર કર્યા પ્રહારો

વધુમાં તેમણે આ મામલે મોદી પર પ્રહારો કરતા કહ્યું કે,કોંગ્રેસ કાર્યકરોએ મોદીજીને તેમના પોતાના જ શબ્દો યાદ અપાવતા “લોલીપોપ વિરોધ પ્રદર્શન” કર્યું. કારણ કે અગાઉ મોદીજી ભાવનગર આવી અનેક વિકાસના વાયદા કરી ચૂક્યા છે આલ્કોક એશ ડાઉન, અલંગ શિપબ્રેકિંગ યાર્ડનો વિકાસ, શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટ, જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક જેવા અનેક પ્રોજેક્ટની વાત કરી હતી. પરંતુ દુર્ભાગ્યે આજે સુધી એક પણ પ્રોજેક્ટ જમીન પર ઉતર્યો નથી.

આ અધૂરી વચનોની યાદ અપાવવા કોંગ્રેસ કાર્યકરો સીધા મોદીજીની સભા સુધી પહોંચ્યા હતા, જેને રોકવા માટે પોલીસ તંત્રના મોટા કાફલા સાથે તહેનાત થયું અને અટકાયતો થઈ.

આજે ભાવનગરની જનતા સ્પષ્ટ સંદેશ આપી રહી છે કે ખાલી વચનો અને લોલીપોપથી વિકાસ થતો નથી હકીકતમાં કામ જોઈએ, ફક્ત જાહેરાતો નહીં.

આ પણ વાંચો:   

Godhra: ગોધરા પોલીસ સ્ટેશન પર લઘુમતિ ટોળાએ કર્યો હુમલો, પોલીસે શું કર્યો ખુલાસો?

Vadodara: જુનીગઢીમાં જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઘાયલ

Vadodara: જુનીગઢીમાં જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઘાયલ

Mumbai: ‘તું મૂર્ખ છે, એટલે જ સરહદ પર..’ HDFC ના મહિલા કર્મચારીનું સેનાના જવાન સાથે અભદ્ર વર્તન, બેંકે આપી સ્પષ્ટતા

Arunachal Pradesh: 90 વિદ્યાર્થિનીઓ રાત્રે 65 કિલોમીટર પદયાત્રા કરી, તંત્રએ તાત્કાલિક લેવો પડ્યો આ નિર્ણય

The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
  • October 28, 2025

Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

Continue reading
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
  • October 28, 2025

Amreli: અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક વહેતી ધાતરવડી નદીમાં ન્હાવા જતા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ યુવાનો રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 4 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 17 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 6 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 16 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 18 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 6 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!