
Tejashwi Yadav: મોદીની વોટ ચોરી પકડાયા બાદ દેશના લોકોની સામે રડવાનું શરુ કર્યું છે. ગઈકાલે પોતાની માતાના નામે ભાવૂક થઈ કહ્યું મારી માતાને વિપક્ષે ગાળો બોલી. જો કે તેના પુરાવા આપી શક્યા નથી. ત્યારે મોદીના આરોપોના વિપક્ષો અને લોકો ધારદાર જવાબ આપી રહ્યા છે. જેથી તે તમામ જગ્યાએથી ટ્રોલ થઈ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માતાનું નહીં પરંતુ દેશની દરેક માતાનું અપમાન ગણાવ્યું હતું. આ મુદ્દે તેજસ્વી યાદવે મોદીને ઘેર્યા છે. તેજસ્વીએ મોદી અને તેમના નેતાઓની અભદ્ર ભાષા અને ખોટા કામની ઘોર ટીકા કરી છે.
माँ तो माँ होती है। माँ शब्द जुबान पर आते ही कितना सुकून मिलता है। जो बेजुबान है माँ तो उनकी भी होती है। किसी को भी किसी की भी माँ-बहन-बेटी के प्रति अपशब्द नहीं बोलना चाहिए। इस दुनिया में मौजूद हर इंसान, जीव-जंतु, पशु-पक्षी सभी माँ की ही पैदाइश है।
👉 प्रधानमंत्री मोदी जी…
— Tejashwi Yadav (@yadavtejashwi) September 3, 2025
તેજસ્વી યાદવે x પોસ્ટ પર મોદીને જવાબ આપતાં લખ્યું જો વડાપ્રધાન મોદીજી મહિલાઓ અને છોકરીઓ પર બળાત્કાર કરનાર પ્રજ્વલ રેવન્ના માટે મત આપવાની અપીલ કરે છે અને તેને પ્રોત્સાહન આપે છે, તો તે મોદીજીનો માસ્ટરસ્ટ્રોક છે. મોદીજી કોઈની માતાને 50 કરોડની કિંમતની ગર્લફ્રેન્ડ કહે છે, તો વાહ મોદીજી, વાહ!. પણ પોતાની માતાને કોઈ કહે તો આખા દેશની મહિલાનું અપમાન
વધુમાં લખ્યું જ્યારે એક ભાજપ નેતા ખુલ્લેઆમ અમારા પ્રવક્તાની સાડી અને પેટીકોટ કાઢીને બળાત્કાર કરવાની ધમકી આપે છે, ત્યારે મોદીજી તેમનું સન્માન કરે છે અને તેમને તેમના વિમાનમાં આમંત્રણ આપે છે.
‘જો મોદીજી દેશ માટે પોતાનો જીવ બલિદાન આપનાર બહાદુર PMની પત્ની અને વિપક્ષી નેતાની માતાને વિધવા અને જર્સી ગાય કહે છે, તો બેશરમ લોકો કહેશે કે મોદીજીએ ખૂબ જ સુંદર ભાષણ આપ્યું છે.’
જસ્વાલ પર પ્રહાર કરતાં લખ્યું તેમના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલ ગઈકાલે આંસુ વહાવી રહ્યા હતા, તે જ માણસ થોડા દિવસ પહેલા કહી રહ્યા હતા કે તેમનાથી મોટો કોઈ ગુનેગાર નથી અને તે ગુનાઓની દુકાન છે.’
મણિપુર હિંસાની વાત કરતાં પૂછ્યું ભાજપના લોકોએ મણિપુરમાં મહિલાઓને નગ્ન કરીને પરેડ કરવામાં આવી હતી, શું તેઓ કોઈની માતા નહોતા?
ગુજરાતમાં બિહારીઓ પર થતાં અત્યાર અંગે પણ લખ્યું છે. તેમણે લખ્યું ગુજરાતમાં બિહારીઓ પર અત્યાચાર થાય છે અને વડા પ્રધાન ચૂપ રહે છે. જ્યારે બેરોજગારો અને યુવાનો પર અત્યાચાર થાય છે અને લાકડીઓથી માર મારવામાં આવે છે, ત્યારે તેઓ આંસુ નથી પાડતા. કિસાન આંદોલનમાં હજારો ખેડૂતો માર્યા ગયા. ખેડૂતો અને યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે, લોકડાઉન દરમિયાન કામદારો પગપાળા ચાલ્યા ગયા, લાખો લોકો મૃત્યુ પામ્યા પણ તેઓ રડ્યા નહીં. પુલવામા-પહલગામ અને ગલવાન ખીણમાં આપણા સૈનિકો શહીદ થયા જ્યારે તેઓ રડ્યા પણ નહોતા. આ બેવડા ચારિત્ર્યવાળા લોકો છે.
આ પણ વાંચો:
PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….
Nadiad Child Missing: માતા કપડાં ધોતી અને દોઢ વર્ષની બાળકી એકાએક લાપતા થઈ, નહેરમાં ડૂબ્યાની આશંકા
Modi China Visit: ‘મોદીનું ગરમ સિંદૂર પાણી થઈ ગયું’, જિનપિંગને ના પૂછ્યું પાકિસ્તાનને કેમ મદદ કરી
PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?
Anand Child kidnapping: નદીમાંથી બાળકીની લાશ મળી, જેને કાકા કહેતી તેણે જ દુષ્કર્મ ગુજારી હત્યા કરી!
Gujarat: રોજ 464 લોકોને કુતરા કરડે છે, લોકોના નાણાંનું ખસીકરણ કરતી સરકાર
Surat: એક જ રાતમાં 8 ગણેશ પંડાલમાં ચોરી કેવી રીતે થઈ?