Bihar: 4 બાળકો સહિત 5 જીવતાં સળગ્યા, 15 ગુમ, મુઝફ્ફરપુરની ઝૂંપડપટ્ટીમાંઆગ

  • India
  • April 16, 2025
  • 3 Comments

Bihar fire: બિહારના મુઝફ્ફરપુરથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુઝફ્ફરપુરમાં એક દલિત વસાહતના 50થી વધુ ઝૂંપડાયોમાં આગ લાગી છે. આ ઘટનામાં 4 બાળકો સહિત 5 લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે, અને ઘણા બાળકો હજુ પણ ગુમ છે. ગુમ થયેલા બાળકોની શોધખોળ ચાલી રહી છે. આ ઘટના મુઝફ્ફરપુર જિલ્લાના રામપુર મણિ ગામની છે. ફાયર વિભાગે હાલ આગ કાબૂમાં લીધી છે. જો કે આક્ષેપ થયા છે ઘટના બાદ ફાયર વિભઘાની ટીમ મોડા પહોંચી હતી.

શોર્ટ સર્કિટથી લાગી આગ

 આજે બિહારના મુઝ્ઝફપુરના રામપુર ગામે લાગેલી આગે સૌ કોઈને હચમાચવી નાખ્યા છે. ગામની દલિત વસાહતના 50થી વધુ ઝૂંપડા બળીને રાખ થઈ ગયા છે.  આ આગની ઘટનમાં 4 બાળકો સહિત 5 લોકોનો જીવ ગયો છે. જ્યારે 15 વધુ બાળકો હજુ ગુમ હોવાની માહિતી મળી રહી છે. જેમની શોધખોળ ચાલી રહી છે. આગ લાગવાના કારણે અને બાળકોએ જીવ ગુમવતાં પરિવારોમાં ભારે આક્રંદ છે.

શોર્ટ સર્કિટથી લાગી આગ

જાણવા મળી રહ્યું છે કે રામપુર મણિમાં એક વ્યક્તિના ઘરે શોર્ટ શર્કિટ થયું હતુ. જેની આગ પાસેના ઝૂંપડાઓમાં ફેલાઈ ગઈ હતી.  આગ શોર્ટ સર્કિટને કારણે લાગી આગ થોડી જ ક્ષણોમાં  વિકરાણ સ્વરુપ ધારણ કરી લીધી હતુ. આગે 50 થી વધુ ઝૂંપડાઓને ચપેટમાં લઈ લીધા હતા. 

ઝૂંપડા આગની ચપેટમાં આવી જતાં હવે લોકો ઘરવિહોણા બન્યા છે. લોકોના માથે છત ગઈ છે. ઉનાળાની રુતુમાં આ રીતે આગ લાગતાં પરિવારો તડકામાં રહેવા મજબૂર બનશે. એક બાજુ માથેથી છત ગઈ બીજી બાજુ પરિવારજનો ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં રામપુર મણિ ગામમાં ગમગીનતા છવાઈ ગઈ છે.

અહીં પણ મૃતકોના પરિવારોને વળતર આપવાની વાત તંત્ર કરી રહ્યું છે. જો કે આ સરકાર જ્યારે પણ કોઈ ઘટના ઘટે એટલે લોકોની કિંમત પૈસામાં કરી નાખતી હોય છે. જવબાદારો સામે કાર્યવાહી થતી નથી. જેથી આવીને આવી ઘટનાઓ સતત બનતી રહે છે.

આ પણ વાંચો:

Kheda: નિર્દય દિકરાએ વૃધ્ધ માતાને ધારિયાથી રહેંસી નાખી, હત્યારો વિધવા પુત્રવધૂને હેરાન કરતો, વાંચો શું થયું?

Rajkot માં ગમખ્વાર અકસ્માત, 4ના કરુણ મોત, 2 ગંભીર, પરિવારોનો હોબાળો

Vadodara: જામનગરમાં જતાં સસલા, ઉંદરને વડોદરા રેલવે સ્ટેશનથી બચાવ્યા, વનતારામાં શું ઉપયોગ?

Urdu: ઉર્દૂ ભાષાનો ઉપયોગ લોકોને વિભાજિત કરવા માટે ન કરવો જોઈએ, ઉર્દૂ સંસ્કૃતિનો હિસ્સો: કોર્ટ

 

 

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 5 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 5 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 10 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 16 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 15 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!