
Congress Adhiveshan Analysis 2025: અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન મળી ગયું. પણ આ અધિવેશનથી કોંગ્રેસને કેટલો ફાયદો? અહીં કોંગ્રેસ નેતાઓએ આવી માત્ર મોદીને ભાંડવાનું કામ કર્યું છે. રાહુલ ગાંધી ઘણી જગ્યાએ ચૂક કરી બેઠાં છે. રાહુલ ગાંધીએ 8 માર્ચ, 2025ના રોજ અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું, “જો 10, 15, 20, 30 લોકોને કાઢવાની જરૂર પડી તો કાઢી નાખીશું.” આ નિવેદન બાદ ગુજરાતના કોઈપણ કાર્યવાહી થઈ નથી. જેથી કોંગ્રેસનું આ અધિવેશનની કોઈ અસર થાય તેવું લાગતું નથી. રાહુલ ગાંધીએ ગદ્દાર કાર્યકરોને કાઢવાનો સારો નિર્ણય લીધો પણ એવું થયું નહી. ડબલ ઢોલકીઓ કોંગ્રેસની રણતીતિને હારનીતિ બનાવી રહી છે. કારણે કોંગ્રેસના નેતાઓ સુધીરવા તૈયાર નથી. આજ મુદ્દે વધુ ચર્ચાઓ જુઓ વીડિયોમાં, કોંગ્રેસ ક્યા થાપ ખાઈ રહી છે અને તેણે ચૂંટણી જીતવા શું કરવું પડશે?
આ પણ વાંચોઃ
વડોદરાની આ કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં દોડધામ | Bomb blast threat
બિહારમાં આકાશી વીજળીનો કહેર, મંદિરનું શિખર ચીરી નાખ્યું, 22 લોકોના મોત | Bihar
Surat: અત્યાર સુધી ઝેરી પાણીની 118 રત્નકલાકારોને અસર, 6ની હાલત ગંભીર, કાવતરાખોર કોણ?
કોંગ્રેસના અધિવેશન પર પાટીલના તીખા પ્રહાર, સરદાર પટેલનો ફોટો પણ ન મૂક્યો | CR Patil | Congress