Delhi: મંદિરમાં માતાજીની પૂજામાં આપી શ્વાનની બલિ, કયાં બની આ ચોંકાવનારી ધટના?

  • India
  • September 18, 2025
  • 0 Comments

Delhi: આજના આધુનિક જમાનામાં જ્યાં ચાઈના અમેરિકા અને જાપાન જેવા દેશ ટેકનોલોજીમાં આગળ વધી રહ્યા છે ત્યારે આપણો દેશ હજું પણ અંધશ્રદ્ધામાંથી બહાર આવી શક્યો નથી. અંધશ્રદ્ધામાં માણસ એટલો આંધળો થઈ જાય છે કે, તે કોઈનો જીવ લેતા પણ અકચાતો નથી પછી તે માણસ હોય કે, જાનવર, ત્યારે બલિનો વધું એક ચોંકાવનારો કિસ્સો દેશની રાજધાની દિલ્હીમાંથી સામે આવ્યો છે.

મંદિરમાં માતાજીની પૂજામાં આપી શ્વાનની બલિ

તમે કદાચ મેલીવિદ્યાનો ઉપયોગ કરીને લોકોને મારવામાં આવતા સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય મેલીવિદ્યાનો ઉપયોગ કૂતરાનો જીવ લેવા માટે થતો સાંભળ્યો છે? આ અસામાન્ય નથી. આ ચોંકાવનારો કિસ્સો દિલ્હીમાંથી સામે આવ્યો છે. આ ધટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પાડોશીઓને શંકા ગઈ, ત્યારે તેઓ ઘરની અંદર ગયા

વાયરલ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, દેવી કાલીની પૂજા દરમિયાન એક કૂતરાની બલિ આપવામાં આવી હતી. જ્યારે પાડોશીઓને શંકા ગઈ, ત્યારે તેઓ ઘરની અંદર ગયા અને મંદિરની સામે કૂતરો મૃત હાલતમાં પડેલો જોયો.આ ઘટના દિલ્હીમાં બની હતી. આ કૂતરો વર્ષોથી આ વિસ્તારમાં રહેતો હતો! આ વીડિયો વાયરલ થતા સવાલ થઈ રહ્યા છે કે, મૂંગા પ્રાણીનું બલિદાન કેમ આપવામાં આવતું હતું? કયા દેવી-દેવતાઓ બલિદાન માંગે છે?

 એક તરફ રખડતા કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ બીજી તરફ આવી ઘટના

થોડા દિવસો પહેલા, આ જ દિલ્હીના રહેવાસીઓ રખડતા કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા. ત્યારે બીજી તરફ કુતરાની બલિ આપવાની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો:   

Gandhinagar: અપહરણ કરાયેલ યુવતી પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, કહ્યું- પતિ ધમકી આપતો હતો

Ahmedabad: અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ભ્રષ્ટાચારનું પ્રદૂષણ, ધૂળના કારણે અમદાવાદની હવા પ્રદૂષિત

Devayat khavad case: દેવાયત ખવડ ફરી જેલમાં, કોર્ટે જામીન અરજી ફગાવી, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

Ahmedabad: પગ લપસ્યો અને 128 કિલોની પત્ની પતિ પર પડી, પછી બની દુઃખદ ઘટના

The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે
  • May 10, 2026

Markandey Katju on Vijay: તમિલનાડુના રાજકીય ઈતિહાસમાં રવિવારનો દિવસ એક નવા યુગની શરૂઆત સમાન રહ્યો. સુપરસ્ટાર અને તમિલગા વેટ્રી કઝગમ (TVK) ના પ્રમુખ સી. જોસેફ વિજયે હજારો સમર્થકોની હાજરીમાં તમિલનાડુના મુખ્યમંત્રી…

Continue reading
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં
  • May 10, 2026

Arvind Kejriwal: પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોરા વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ વચ્ચે રાજકીય યુદ્ધ છેડાયું છે. AAP ના રાષ્ટ્રીય સંયોજક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 7 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 9 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 8 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 11 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

  • May 10, 2026
  • 8 views
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

  • May 10, 2026
  • 9 views
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર